શોધખોળ કરો
Jamnagar: ભારત જન વિજ્ઞાન જાથાએ ગંભીર બિમારી દૂર કરવાના નામે પૈસા ઠગનારનો કર્યો પર્દાફાશ
ભારત જન વિજ્ઞાન જાથા(Jan Vigyan Jatha)એ જામનગર(Jamnagar)ના એક વિસ્તારમાંથી રિક્ષા ડ્રાઈવર(rickshaw driver)નું કામ કરતો એક વ્યક્તિ દોરા ધાગા કરી ગંભીર બિમારી દૂર કરવાના દાવા સાથે પૈસા પડાવતો હોવાનો પર્દાફાશ કર્યો છે. આરોપી છેલ્લા 10 વર્ષ દાવલશા પીરનો મુંજાવર હોવાનો દાવો કરતો હતો. અને દોરા ધાગાની વિધી માટે 5 હજારથી માંડી 1 લાખ રૂપિયા સુધીની રકમ વસુલતો હતો.
જામનગર
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
આગળ જુઓ





















