શોધખોળ કરો
અમદાવાદથી હરિદ્વાર ટ્રેન શરૂ કરવાની માંગ, ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાને રેલવે મંત્રીને લખ્યો પત્ર
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં અમદાવાદથી હરિદ્વાર વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. લોકડાઉનથી આ ટ્રેન બંધ છે. સરકાર દ્વારા અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી અમદાવાદ હરિદ્વાર ટ્રેન શરૂ ન કરાતાં પત્ર લખી રજૂઆત કરાઇ હતી.
મહેસાણા
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
આગળ જુઓ






















