શોધખોળ કરો
સરકારની કામગીરીના વિરોધમાં કોગ્રેસના ધરણા, અમિત ચાવડા સહિતના નેતાઓની કરાઇ અટકાયત
અમદાવાદમાં ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઇ હતી. સરદારબાગ ખાતે કોરોનાથી મૃત્યુ પામેલા શહેરીજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. આરોગ્ય સેવામાં સરકાર નિષ્ફળ ગયાનો કોંગ્રેસનો આરોપ છે. કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત કરાઇ હતી.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ





















