શોધખોળ કરો
રાજકોટ એઇમ્સના ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ- 'એઇમ્સથી 5 હજાર રોજગારી ઊભી થશે'
રાજકોટ એઈમ્સનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 2021 માં વેકસીન માટે તૈયારીઓ ચાલી રહી છે. એઇમ્સ રાજકોટમાં 5000 રોજગાર ઉભી થશે.
રાજકોટ
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પરિવારવાદના આરોપોને લઈ મોટા સમાચાર
આગળ જુઓ





















