શોધખોળ કરો
રાજકોટઃ કોટડાસાંઘાણી PGVCL કચેરી ખાતે ખેડૂતોએ કર્યો વિરોધ, શું લગાવ્યા આરોપ?
રાજકોટના કોટડાસાંઘાણી પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે કોટડાસાંઘાણી તાલુકાના માણેકવાડા સહિતના આસપાસના ગામમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત લાઈટ આપવામાં આવતી નથી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















