શોધખોળ કરો
રાજકોટઃ શ્રી રામેશ્વર શરાફી મંડળીના કૌભાંડીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ વીડિયો
રાજકોટઃ શ્રી રામેશ્વર શરાફી મંડળીના કૌભાંડીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંડળીના ચેરમેન સંજય દુધાગરા અને મેનેજર વિપુલના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















