શોધખોળ કરો
આ શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
સુરતમાં કોરોના સંક્રમણ વધતા પાંડેસરા શાકમાર્કેટ બંધ કરાવાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ શાક માર્કેટ બંધ કરાવાયું છે. સાથે જ ગુજરાત બહારથી સુરતમાં આવતા લોકોએ સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન થવું પડશે. ક્વોરેન્ટાઇન દરમિયાન લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કરાયું છે.
સુરત
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Praful Pansheriya on Surat Demolition: ભૂતિયા ડિમોલિશન કરનારના બચાવમાં આવ્યા પ્રફુલ પાનસેરિયા
Surat Demolition Mystery : સુરતમાં ભૂતિયા ડિમોલિશનકાંડમાં મોટા સમાચાર
આગળ જુઓ






















