શોધખોળ કરો
આ શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
સુરતમાં કોરોના સંક્રમણ વધતા પાંડેસરા શાકમાર્કેટ બંધ કરાવાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ શાક માર્કેટ બંધ કરાવાયું છે. સાથે જ ગુજરાત બહારથી સુરતમાં આવતા લોકોએ સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન થવું પડશે. ક્વોરેન્ટાઇન દરમિયાન લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કરાયું છે.
સુરત
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
આગળ જુઓ























