શોધખોળ કરો
આ શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
સુરતમાં કોરોના સંક્રમણ વધતા પાંડેસરા શાકમાર્કેટ બંધ કરાવાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ શાક માર્કેટ બંધ કરાવાયું છે. સાથે જ ગુજરાત બહારથી સુરતમાં આવતા લોકોએ સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન થવું પડશે. ક્વોરેન્ટાઇન દરમિયાન લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કરાયું છે.
સુરત
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Tushar Ghelani Case : તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પોલીસનો મોટો ખુલાસો
Surat Builder Tushar Ghelani case: સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણીની આત્મહત્યાને લઈ મોટા સમાચાર
Surat Police : સુરતના રાંદેરમાં આંગડિયા કર્મી પાસેથી 35 લાખની લૂંટ
આગળ જુઓ






















