શોધખોળ કરો
PM મોદીએ સુરત મેટ્રોલ રેલ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
પીએમ મોદીના હસ્તે આજે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કો બે કોરિડોર સાથે 40.35 કિલોમીટરની લંબાઈની છે. કોરિડોર-1ની લંબાઈ 21.61 કિ.મી. અને કોરિડોર-2ની લંબાઈ 18.74 કિલોમીટરની છે.. જેનો અંદાજીત ખર્ચ 12 હજાર 20 કરોડ છે.
આગળ જુઓ






















