શોધખોળ કરો
Advertisement
સુરતઃ કોરોનાના મૃત્યુઆંકને લઇને વિસંગતતા, ઉમરા સ્મશાન ગૃહમાં 3 કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરાયાની નોંધણી
સુરત શહેરમાં ગત 24 કલાકમાં 2 ના મોત વહીવટી તંત્ર દ્વારા ઓન રેકોર્ડ બતાવવામાં આવ્યા છે.ત્યારે આ બાબતની રિયાલિટી ચેક કરવાનો નિર્ણય એબીપી અસ્મિતાએ કર્યો છે.સુરતમાં કુલ 3 સ્મશાન ગૃહ આવ્યા છે.જે પૈકી ઉમરા સ્મશાન ગૃહમાં એબીપી અસ્મિતા એ રિયાલિટી ચેક કર્યું.ગત 24 કલાકમાં વહીવટી તંત્રએ 2 ના મોતનો આંકડો જાહેર કર્યો હતો ,જે ખોટો હોવાનો પુરાવો સામે આવ્યો છે માત્ર ઉમરા સ્મશાન ગૃહમા જ 3 કોવિડ દર્દીના મોત થયા હોવાથી અગ્નિસંસ્કાર કર્યા હોવાનું બહાર આવ્યું છે
સુરત
Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement