શોધખોળ કરો
સુરત જેલમાંથી બહાર આવેલો નારાયણ સાંઇ પોલીસના ડબ્બામાં બેઠા પછી શું કરતો હતો?
૧૪ દિવસના વચગાળાના જામીન મળતા નારાયણ સાંઇ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલો નારાયણ સાંઈ જેલમાંથી બહાર આવતા જ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે બાદમાં પોલીસે તેને પોલીસ ડબ્બામાં બેસાડી દીધો હતો. પોલીસ વાનમાં બેઠા પછી પણ તે મીડિયા સામે હાથ ફેલાવતો જોવા મળ્યો હતો.
આગળ જુઓ





















