શોધખોળ કરો
Advertisement
સુરત જેલમાંથી બહાર આવેલો નારાયણ સાંઇ પોલીસના ડબ્બામાં બેઠા પછી શું કરતો હતો?
૧૪ દિવસના વચગાળાના જામીન મળતા નારાયણ સાંઇ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલો નારાયણ સાંઈ જેલમાંથી બહાર આવતા જ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે બાદમાં પોલીસે તેને પોલીસ ડબ્બામાં બેસાડી દીધો હતો. પોલીસ વાનમાં બેઠા પછી પણ તે મીડિયા સામે હાથ ફેલાવતો જોવા મળ્યો હતો.
સુરત
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
Surat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી
Surat Fire News | કેમિકલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
Surat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion