શોધખોળ કરો
Surat: કોરોનાકાળમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી અંગે જનતાએ શું કહ્યું?,જુઓ વીડિયો
સુરતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોરોનાકાળમાં કેવી કામગીરી કરે છે તે અંગોનો જનતા પાસે મત મેળવવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો છે.જનતાએ જણાવ્યું કે, કામ થઈ રહ્યું છે,વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હર્ષલ સંઘવી અને સી.આર. પાટીલ કામ કરતા જોવા મળ્યા છે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















