શોધખોળ કરો
Advertisement
AAP કોર્પોરેટરોને તોડવાના પ્રયાસના આરોપને સુરત ભાજપે પાયાવિહોણા ગણાવ્યા
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાના પ્રયાસનો ભાજપ પર આરોપ લાગ્યો છે. આપના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર તોડજોડનો આરોપ લગાવ્યો છે. મનોજ સોરઠીયાએ કહ્યું કે, ભાજપ આપના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કરે છે. સુરત ભાજપે આપના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સુરત ભાજપે કહ્યું કે ભાજપના કોઇ પણ નેતાએ આપના કોર્પોરેટરોનો સંપર્ક કર્યો નથી.
સુરત
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement