શોધખોળ કરો
Vadodara:કારેલીબાગમાં મનપાએ રાત્રી બજારની દુકાનો કરી સીલ, વેપારીઓએ શું કરી રજૂઆત?
વડોદરાના કારેલીબાગ(Karelibag)માં રાત્રી બજાર(night market)ની 31 દુકાનોને સીલ(seal) કરાઈ છે. છેલ્લા 1 વર્ષથી ભાડુ બાકી હોવાથી કોર્પોરેશને આ દુકાનો સીલ કરી છે. વેપારીઓએ કોરોનામાં ધંધો ન થયો હોવાથી ભાડુ માફ કરવાની રજુઆત કરી છે.
વડોદરા
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
આગળ જુઓ





















