શોધખોળ કરો

આ હોલીવુડ સ્ટારને પોલીસને નકલી બંદૂક દેખાડવી પડી ભારે, જાણો પોલીસે શું કર્યુ

1/4
 આ શો બાદ તે માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવી લેશે તેમ માનવામાં આવતું હતું પરંતુ કંઈ ન થયું. એક પડોશીએ પોલીસને એવા અહેવાલ આપ્યા હતા કે વનીસાની માનસિક હાલત પહેલા કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ છે.
આ શો બાદ તે માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવી લેશે તેમ માનવામાં આવતું હતું પરંતુ કંઈ ન થયું. એક પડોશીએ પોલીસને એવા અહેવાલ આપ્યા હતા કે વનીસાની માનસિક હાલત પહેલા કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ છે.
2/4
ગોળી માર્યા બાદ પોલીસને વનીસાના હાથમાં રહેલી બંદૂક અસલી નહીં પણ રમકડાંની હોવાની ખબર પડી હતી. વનીસા 2005થી બીમાર હતી અને ડિપ્રેશનનો સામનો કરતી હતી. જેના કારણે તેણે શોપિંગ એડિક્શન પણ થઈ ગયું હતું. આ વાતનો ખુલાસો વનીસાએ વર્ષ 2005માં આવેલી એક ટીવી સીરિઝ ઇન્ટરવેન્શનમાં કર્યો હતો.
ગોળી માર્યા બાદ પોલીસને વનીસાના હાથમાં રહેલી બંદૂક અસલી નહીં પણ રમકડાંની હોવાની ખબર પડી હતી. વનીસા 2005થી બીમાર હતી અને ડિપ્રેશનનો સામનો કરતી હતી. જેના કારણે તેણે શોપિંગ એડિક્શન પણ થઈ ગયું હતું. આ વાતનો ખુલાસો વનીસાએ વર્ષ 2005માં આવેલી એક ટીવી સીરિઝ ઇન્ટરવેન્શનમાં કર્યો હતો.
3/4
કેલિફોર્નિયાઃ જાણીતી હોલીવુડ એક્ટ્રેસ વનીસા માર્કેઝ દ્વારા પોલીસને રમકડાંની બંદૂક દેખાડવામાં આવ્યા બાદ દક્ષિણ કેલિફોર્નિયા પોલીસે તેને ગોળી મારી દીધી હતી. મળતી માહિતી મુજબ પોલીસ પૂછપરછ માટે વનીસાના સાઉથ પાસાડેના સ્થિત ઘરે પહોંચી હતી. જ્યાં પોલીસ અને વનીસા વચ્ચે આશરે 1.5 કલાક વાતચીત ચાલી હતી. આ દરમિયાન વનીસાએ તેની રમકડાંની બંદૂક નીકળીને પોલીસ તરફ તાંકી હતી. જે બાદ પોલીસે વનીસાને શૂટ કરી દીધી.
કેલિફોર્નિયાઃ જાણીતી હોલીવુડ એક્ટ્રેસ વનીસા માર્કેઝ દ્વારા પોલીસને રમકડાંની બંદૂક દેખાડવામાં આવ્યા બાદ દક્ષિણ કેલિફોર્નિયા પોલીસે તેને ગોળી મારી દીધી હતી. મળતી માહિતી મુજબ પોલીસ પૂછપરછ માટે વનીસાના સાઉથ પાસાડેના સ્થિત ઘરે પહોંચી હતી. જ્યાં પોલીસ અને વનીસા વચ્ચે આશરે 1.5 કલાક વાતચીત ચાલી હતી. આ દરમિયાન વનીસાએ તેની રમકડાંની બંદૂક નીકળીને પોલીસ તરફ તાંકી હતી. જે બાદ પોલીસે વનીસાને શૂટ કરી દીધી.
4/4
વનીસાએ અનેક શોમાં કામ કર્યું હતું. સૌથી પહેલા તે 1988માં આવેલી ટીચર ડ્રામ ફિલ્મ સ્ટાન્ડર્ડ એન્ડ ડેલિવરમાં ડોવા મળી હતી. આ ઉપરાંત તે 1994થી 1997 સુધી જાણીતી ટીવી સીરિઝ ઈઆરનો હિસ્સો રહી હતી.
વનીસાએ અનેક શોમાં કામ કર્યું હતું. સૌથી પહેલા તે 1988માં આવેલી ટીચર ડ્રામ ફિલ્મ સ્ટાન્ડર્ડ એન્ડ ડેલિવરમાં ડોવા મળી હતી. આ ઉપરાંત તે 1994થી 1997 સુધી જાણીતી ટીવી સીરિઝ ઈઆરનો હિસ્સો રહી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget