શોધખોળ કરો

Gir Somnath: ગીર સોમનાથના આ ખેડૂતે શેરડીના રસ દ્વારા પકવ્યા તરબુચ, મીઠાસ એટલી કે કૃષિ અધિકારીએ પણ કર્યા વખાણ

ગીર સોમનાથ: ગરમીના દિવસોમાં ઠંડક આપતું અમૃત ફળ એવા તરબૂચમાં દવાના છંટકાવને લઈ લોકો તરબૂચ નામથી દૂર ભાગી રહયા છે ત્યારે ગીરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ ઉગાડી લાખોની કમાણી કરી છે.

ગીર સોમનાથ: ગરમીના દિવસોમાં ઠંડક આપતું અમૃત ફળ એવા તરબૂચમાં દવાના છંટકાવને લઈ લોકો તરબૂચ નામથી દૂર ભાગી રહયા છે ત્યારે ગીરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ ઉગાડી લાખોની કમાણી કરી છે.

ખાતર કે દવાના છંટકાવ વિના જ તરબૂચ ઉગાડ્યા.

હાલ ગરમીના દિવસોમાં લોકો તરબૂચ ખાવાનું પસંદ કરે છે પરંતુ હવે ઘણા લોકો તરબૂચને ઇગ્નોર કરી રહ્યા છે. જેની પાછળનું કારણ છે તેમાં દવ નો ખુબ મોટો છંટકાવ થઈ રહ્યો છે. તરબૂચ પકવતા લોકો પૈસા કમાવાની લાલચ અનલિમિટેડ દવાનો છંટકાવ કરતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેના કારણે અસર પડી રહી છે પરંતુ ગીર સોમનાથના કોડીનારના ડોળાસા ગામના ખેડૂત ચંદુભાઈ મોરીએ પોતાના એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ પકવવાનું નક્કી કર્યું અને એક પણ રાસાયણીક ખાતર કે દવાના છંટકાવ વિના જ તરબૂચ ઉગાડ્યા.


Gir Somnath: ગીર સોમનાથના આ ખેડૂતે શેરડીના રસ દ્વારા પકવ્યા તરબુચ, મીઠાસ એટલી કે કૃષિ અધિકારીએ પણ કર્યા વખાણ

ચંદુભાઇનું કહેવું છે કે, તેમને તરબૂચને મીઠા અને મધુર સ્વાદ આપવા માટે શેરડીના રસનો ઉપયોગ કર્યો હતો. ટપક પદ્ધતિ સાથે 400 લીટર શેરડીનો રસ એક એકર જમીનમાં તરબૂચના છોડને આપવામાં આવ્યો હતો. શેરડીના રસના કારણે પુષ્કળ મધમાખી આ ખેતરમાં આવીને તરબૂચની મધુરતામાં વધારો થયો. જો કે, આ તરબૂચ અન્ય તરબૂચની તુલનાએ નાના થાય છે પરંતુ તેના ખાવાના સ્વાદમાં મોટો ફરક હોય છે. એક એકરમાં 10 ટન તરબૂચનું ઉત્પાદન આ ખેડૂતે મેળવ્યું છે.

અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો

તરબૂચ ખાવાના શોખીનો હવે બજારમાં નહિ પણ ચંદુભાઇની વાડીની મુલાકાતે આવે છે અને અહીં જ રૂપિયા ચૂકવી પોતાના પરિવાર માટે પ્રાકૃતિક રીતે પકાવેલા તરબૂચ લે છે. કેવાનો મતલબ એ છે કે લોકો હવે સ્વાસ્થ્યને લઈને સભાન બની રહ્યા છે પરંતુ તેને ઓર્ગેનિક ફ્રુટ મેળવવું મુશ્કેલ બન્યુ છે ત્યારે ચંદુભાઈની પહેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની છે. ડોલાસા ગામના ખેડૂત ચંદુભાઇની પહેલને કેવિકેના કૃષિ અધિકારીએ પણ બિરદાવી છે. તેમને કહ્યુ કે, શેરડીના રસમાં અનેક તત્વો છે જે તરબૂચને ફાયદો કરાવે છે મીઠા અને મધુર બનાવે છે. અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હવે ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget