શોધખોળ કરો

Gir Somnath: ગીર સોમનાથના આ ખેડૂતે શેરડીના રસ દ્વારા પકવ્યા તરબુચ, મીઠાસ એટલી કે કૃષિ અધિકારીએ પણ કર્યા વખાણ

ગીર સોમનાથ: ગરમીના દિવસોમાં ઠંડક આપતું અમૃત ફળ એવા તરબૂચમાં દવાના છંટકાવને લઈ લોકો તરબૂચ નામથી દૂર ભાગી રહયા છે ત્યારે ગીરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ ઉગાડી લાખોની કમાણી કરી છે.

ગીર સોમનાથ: ગરમીના દિવસોમાં ઠંડક આપતું અમૃત ફળ એવા તરબૂચમાં દવાના છંટકાવને લઈ લોકો તરબૂચ નામથી દૂર ભાગી રહયા છે ત્યારે ગીરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ ઉગાડી લાખોની કમાણી કરી છે.

ખાતર કે દવાના છંટકાવ વિના જ તરબૂચ ઉગાડ્યા.

હાલ ગરમીના દિવસોમાં લોકો તરબૂચ ખાવાનું પસંદ કરે છે પરંતુ હવે ઘણા લોકો તરબૂચને ઇગ્નોર કરી રહ્યા છે. જેની પાછળનું કારણ છે તેમાં દવ નો ખુબ મોટો છંટકાવ થઈ રહ્યો છે. તરબૂચ પકવતા લોકો પૈસા કમાવાની લાલચ અનલિમિટેડ દવાનો છંટકાવ કરતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેના કારણે અસર પડી રહી છે પરંતુ ગીર સોમનાથના કોડીનારના ડોળાસા ગામના ખેડૂત ચંદુભાઈ મોરીએ પોતાના એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ પકવવાનું નક્કી કર્યું અને એક પણ રાસાયણીક ખાતર કે દવાના છંટકાવ વિના જ તરબૂચ ઉગાડ્યા.


Gir Somnath: ગીર સોમનાથના આ ખેડૂતે શેરડીના રસ દ્વારા પકવ્યા તરબુચ, મીઠાસ એટલી કે કૃષિ અધિકારીએ પણ કર્યા વખાણ

ચંદુભાઇનું કહેવું છે કે, તેમને તરબૂચને મીઠા અને મધુર સ્વાદ આપવા માટે શેરડીના રસનો ઉપયોગ કર્યો હતો. ટપક પદ્ધતિ સાથે 400 લીટર શેરડીનો રસ એક એકર જમીનમાં તરબૂચના છોડને આપવામાં આવ્યો હતો. શેરડીના રસના કારણે પુષ્કળ મધમાખી આ ખેતરમાં આવીને તરબૂચની મધુરતામાં વધારો થયો. જો કે, આ તરબૂચ અન્ય તરબૂચની તુલનાએ નાના થાય છે પરંતુ તેના ખાવાના સ્વાદમાં મોટો ફરક હોય છે. એક એકરમાં 10 ટન તરબૂચનું ઉત્પાદન આ ખેડૂતે મેળવ્યું છે.

અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો

તરબૂચ ખાવાના શોખીનો હવે બજારમાં નહિ પણ ચંદુભાઇની વાડીની મુલાકાતે આવે છે અને અહીં જ રૂપિયા ચૂકવી પોતાના પરિવાર માટે પ્રાકૃતિક રીતે પકાવેલા તરબૂચ લે છે. કેવાનો મતલબ એ છે કે લોકો હવે સ્વાસ્થ્યને લઈને સભાન બની રહ્યા છે પરંતુ તેને ઓર્ગેનિક ફ્રુટ મેળવવું મુશ્કેલ બન્યુ છે ત્યારે ચંદુભાઈની પહેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની છે. ડોલાસા ગામના ખેડૂત ચંદુભાઇની પહેલને કેવિકેના કૃષિ અધિકારીએ પણ બિરદાવી છે. તેમને કહ્યુ કે, શેરડીના રસમાં અનેક તત્વો છે જે તરબૂચને ફાયદો કરાવે છે મીઠા અને મધુર બનાવે છે. અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હવે ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget