શોધખોળ કરો

ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદીને કોની સામે કેસ કરવા ફેંક્યો પડકાર ? જાણો વિગત

1/5
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
2/5
ભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
ભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
3/5
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગુજરાત તરફ દ્વેષપૂર્ણ વર્તન. સરદાર, તેમના પુત્રી મણિબહેન અને મોરારજીભાઈ દેસાઈ સાથેનું તેમનું વર્તન બધાને ખબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમિત શાહને કોંગ્રેસે જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગુજરાત તરફ દ્વેષપૂર્ણ વર્તન. સરદાર, તેમના પુત્રી મણિબહેન અને મોરારજીભાઈ દેસાઈ સાથેનું તેમનું વર્તન બધાને ખબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમિત શાહને કોંગ્રેસે જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો.
4/5
ગઈ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાટ ગામ ખાતેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, બોફોર્સકાંડમાં ગાંધી પરિવારને બચાવવા માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. આમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ભોગ લેવાનો હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતને આગળ કરે છે.
ગઈ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાટ ગામ ખાતેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, બોફોર્સકાંડમાં ગાંધી પરિવારને બચાવવા માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. આમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ભોગ લેવાનો હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતને આગળ કરે છે.
5/5
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોફોર્સ કાંડ અંગે અમદાવાદમાં આપેલાં નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, બોફોર્સ કેસમાંથી સ્વ. રાજીવ ગાંધીને ક્લિનચીટ મળી ચૂકી છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને લાગે વળગે છે ત્યાં સુધી કેસ આજે પણ કોર્ટમાં છે અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરવાની હિંમત કરે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોફોર્સ કાંડ અંગે અમદાવાદમાં આપેલાં નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, બોફોર્સ કેસમાંથી સ્વ. રાજીવ ગાંધીને ક્લિનચીટ મળી ચૂકી છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને લાગે વળગે છે ત્યાં સુધી કેસ આજે પણ કોર્ટમાં છે અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરવાની હિંમત કરે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
Embed widget