શોધખોળ કરો
આવતીકાલે પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથિ, મોદી સહિતના મહાનુભાવોએ કર્યા હતા અંતિમ દર્શન
1/20

અમદાવાદ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની આવતીકાલે પ્રથમ પૂણ્યતિથિ છે. તેઓ ગયા વર્ષે 13 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન થયા હતા. તેમણે 95 વર્ષે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા.
2/20

Published at : 12 Aug 2017 11:25 AM (IST)
View More





















