શોધખોળ કરો

‘ભાજપવાળા સરદારના વતનની માટી વેચી પૈસા ખાઈ ગયા’, કોણે આપ્યું આવું નિવેદન

1/6
હાર્દિકે ઉપવાસીઓને પારણાં કરાવ્યાં બાદ ઉપવાસી પૂર્વ કાઉન્સિલર જગદીશભાઈ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી, મહર્ષિ પટેલ, અલ્પેશ પુરોહિત, પાસના કન્વીનર ભરતભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ઘરના ભૂવા અન ઘરના ડાકલા જેવું છે. કલેક્ટર કોઇ પગલા ના લેતો તમારે માટી તળાવ કૌભાંડને હાઈકોર્ટમાં લઈ જજો. પાસ તમારી લડતમાં તમારી સાથે છે. તમારી લડત ચાલુ રાખજો.
હાર્દિકે ઉપવાસીઓને પારણાં કરાવ્યાં બાદ ઉપવાસી પૂર્વ કાઉન્સિલર જગદીશભાઈ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી, મહર્ષિ પટેલ, અલ્પેશ પુરોહિત, પાસના કન્વીનર ભરતભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ઘરના ભૂવા અન ઘરના ડાકલા જેવું છે. કલેક્ટર કોઇ પગલા ના લેતો તમારે માટી તળાવ કૌભાંડને હાઈકોર્ટમાં લઈ જજો. પાસ તમારી લડતમાં તમારી સાથે છે. તમારી લડત ચાલુ રાખજો.
2/6
અમારી સામેના કેસો પાછા ન ખેંચવા હોય તો પછી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસો ચલાવી દેવા જોઈએ. પાટીદાર પંચાયત હાજર નહીં રહેનાર નેતાઓ પછી જાહેરમાં ઝભ્ભા ફાટી શકે છે.
અમારી સામેના કેસો પાછા ન ખેંચવા હોય તો પછી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસો ચલાવી દેવા જોઈએ. પાટીદાર પંચાયત હાજર નહીં રહેનાર નેતાઓ પછી જાહેરમાં ઝભ્ભા ફાટી શકે છે.
3/6
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 26મી મેએ ધાંગ્રધાના મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયત યોજાવાની છે. તેના માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખીને પાટીદાર ધારાસભ્યોને પાટીદાર પંચાયતમાં મોકલવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અનામત આંદોલન દરમિયાન પાટીદાર અગ્રણીઓ સામે દેશદ્રોહના કેસો પાછા ખેંચવાની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 26મી મેએ ધાંગ્રધાના મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયત યોજાવાની છે. તેના માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખીને પાટીદાર ધારાસભ્યોને પાટીદાર પંચાયતમાં મોકલવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અનામત આંદોલન દરમિયાન પાટીદાર અગ્રણીઓ સામે દેશદ્રોહના કેસો પાછા ખેંચવાની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.
4/6
ગુજરાતમાં એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. તેના કારણે ધીમે ધીમે દાદાગીરી વધતી જાય છે. સરદારની ભૂમિની માટી વેચાતી હોય તે દુ:ખદ બાબત છે. ભાજપને સરદાર સાહેબ માટે કોઈ લાગણી નથી તે સરદારના નામે રાજકારણ રમી રહ્યા છે.
ગુજરાતમાં એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. તેના કારણે ધીમે ધીમે દાદાગીરી વધતી જાય છે. સરદારની ભૂમિની માટી વેચાતી હોય તે દુ:ખદ બાબત છે. ભાજપને સરદાર સાહેબ માટે કોઈ લાગણી નથી તે સરદારના નામે રાજકારણ રમી રહ્યા છે.
5/6
કરમસદ નાગરિક સમિતિના નેજા હેઠળ ઉપવાસ કરી રહેલા ઉપવાસીઓના મંગળવારે સાંજે હાર્દિક પટેલે પારણાં કરાવ્યાં હતાં. ત્યાર બાદ જણાવ્યું હતું કે, કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા ઉપવાસ આંદોલન છેડાયું હતું. ત્યારે ભાજપના જીતુભાઈ વાઘાણી આવીને લોલીપોપ આપી દીધી છે. જ્યારે કરમસદના ચૂંટાયેલા પાલિકાના કાઉન્સિલરોને ઉપવાસ પર બેસવું પડ્યું છે.
કરમસદ નાગરિક સમિતિના નેજા હેઠળ ઉપવાસ કરી રહેલા ઉપવાસીઓના મંગળવારે સાંજે હાર્દિક પટેલે પારણાં કરાવ્યાં હતાં. ત્યાર બાદ જણાવ્યું હતું કે, કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા ઉપવાસ આંદોલન છેડાયું હતું. ત્યારે ભાજપના જીતુભાઈ વાઘાણી આવીને લોલીપોપ આપી દીધી છે. જ્યારે કરમસદના ચૂંટાયેલા પાલિકાના કાઉન્સિલરોને ઉપવાસ પર બેસવું પડ્યું છે.
6/6
આણંદ: છેલ્લા કેટલાય દિવસથી સરદારની ધરતી પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલે મંગળવારે મુલાકાત લીધી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા સાળા સરદારના વતનની માટી વેંચીને ખાઈ ગયા છે. સરદારની કર્મભૂમિની માટી ગેરકાયદે વેચાઈ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ દુ:ખદ બાબત છે. સુજલામ સુફલામના નામે તળાવ ઉંડા કરીને મળતિયાઓને માટી વેચી રહ્યા છે. માટીના નાણાંમાંથી શહેરના વિકાસ માટે કામો કરવાને બદલે ભ્રષ્ટાચારનું કાવતરું થઇ રહ્યું છે. કોઈને ખબર ન પડે તેમ ભાજપ સાયલેન્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે.
આણંદ: છેલ્લા કેટલાય દિવસથી સરદારની ધરતી પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલે મંગળવારે મુલાકાત લીધી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા સાળા સરદારના વતનની માટી વેંચીને ખાઈ ગયા છે. સરદારની કર્મભૂમિની માટી ગેરકાયદે વેચાઈ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ દુ:ખદ બાબત છે. સુજલામ સુફલામના નામે તળાવ ઉંડા કરીને મળતિયાઓને માટી વેચી રહ્યા છે. માટીના નાણાંમાંથી શહેરના વિકાસ માટે કામો કરવાને બદલે ભ્રષ્ટાચારનું કાવતરું થઇ રહ્યું છે. કોઈને ખબર ન પડે તેમ ભાજપ સાયલેન્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget