શોધખોળ કરો
‘ભાજપવાળા સરદારના વતનની માટી વેચી પૈસા ખાઈ ગયા’, કોણે આપ્યું આવું નિવેદન
1/6

હાર્દિકે ઉપવાસીઓને પારણાં કરાવ્યાં બાદ ઉપવાસી પૂર્વ કાઉન્સિલર જગદીશભાઈ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી, મહર્ષિ પટેલ, અલ્પેશ પુરોહિત, પાસના કન્વીનર ભરતભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ઘરના ભૂવા અન ઘરના ડાકલા જેવું છે. કલેક્ટર કોઇ પગલા ના લેતો તમારે માટી તળાવ કૌભાંડને હાઈકોર્ટમાં લઈ જજો. પાસ તમારી લડતમાં તમારી સાથે છે. તમારી લડત ચાલુ રાખજો.
2/6

અમારી સામેના કેસો પાછા ન ખેંચવા હોય તો પછી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસો ચલાવી દેવા જોઈએ. પાટીદાર પંચાયત હાજર નહીં રહેનાર નેતાઓ પછી જાહેરમાં ઝભ્ભા ફાટી શકે છે.
Published at : 23 May 2018 09:36 AM (IST)
View More





















