શોધખોળ કરો

Vinayaki Ganesh Chaturthi: વિનાયક ચતુર્થી આ 5 રાશિ માટે છે ખાસ, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને ઉપાય

આજે ગુરુવાર, 22 જૂન 2023 વિનાયક ચતુર્થી છે. દર માસની શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. લોકો તેને અલગ અલગ રીતે ઉજવે છે. ઘણા લોકો વિનાયક ચતુર્થી પર માત્ર બાપ્પાની પૂજા કરે છે. તો કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે.

Vinayaki Ganesh Chaturthi :આજે ગુરુવાર, 22 જૂન 2023 વિનાયક ચતુર્થી  છે. દર માસની શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. લોકો તેને અલગ અલગ રીતે ઉજવે છે. ઘણા લોકો વિનાયક ચતુર્થી પર માત્ર બાપ્પાની પૂજા કરે છે. તો  કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે.

પૂજાનું શુભ મૂહૂર્ત

  • અષાઢ વિનાયક ચતુર્થી 2023 મુહૂર્ત
  • અષાઢ શુક્લ ચતુર્થી તિથિ શરૂ થાય છે - 21 જૂન, 2023, બપોરે 03.09 વાગ્યે
  • અષાઢ શુક્લ ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે - 22 જૂન, 2023, સાંજે 05.07 વાગ્યે

ગણેશ પૂજાનો સમય - સવારે 10.59 - બપોરે 13.47

ચંદ્રોદયનો સમય - સવારે 08.46 કલાકે (વિનાયક ચતુર્થી પર ચંદ્ર જોવાની મનાઈ છે)

મેષ

મેષ રાશિના લોકો તેમના અટકેલા કામ પૂર્ણ કરી શકે છે. કરેલા કામમાં તમને સારું પરિણામ મળશે. શત્રુઓ નબળા પડશે અને અને કાર્યમાં વર્ચસ્વ વધશે.

મિથુન

મિથુન રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થશે. દરેક કાર્યમાં સફળતા મળશે.

કર્ક

કર્ક રાશિના જાતકોને પોતાના વ્યવસાયમાં નફો થઈ શકે છે. તમે જેટલી વધુ કોશિશ કરશો તેટલી વધુ સફળતા મળશે.  ફરવા જવાનો પ્લાન બની શકે છે.

મકર

મકર રાશિના જાતકોને કામ અને વ્યવસાયમાં સફળતા મળશે. આખો દિવસ ચહેરા પર ખુશી રહેશે અને મનમાં ઉત્સાહ વધશે.

મીન

આજે મીન રાશિના લોકોનો ધર્મ પ્રત્યે લગાવ વધશે. ભજન-કીર્તન સાંભળશે. તમને સન્માન પણ મળશે.

વિનાયક ચતુર્થીએ કરો આ ઉપાય

વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરી અને અર્થવશિર્ષના પાઠ કર્યાં બાદ ગણેશ મંત્ર સાથે એક-એક દુર્વા વિધ્નહર્તાના ચરણોમાં સમર્પિત કરો. આ પ્રયોગ 11 વખત કરો.  તેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે અને મનોકામનાની પૂર્તિ થશે.

અષાઢ વિનાયક ચતુર્થીના ઉપાય

નોકરી મેળવવા માટે - ગણેશ ચતુર્થીના દિવસે રોજગારની શોધમાં લાગેલા લોકોએ ઓમ શ્રી ગણ સૌભ્યાય ગણપતયે વરદ સર્વજનમ વશમનાય સ્વાહાનો 21 વાર જાપ કરવો જોઈએ. દર વખતે મંત્રના અંતે ગણેશજીને એક-એક દુર્વા અર્પણ કરતા રહો. એવું માનવામાં આવે છે કે તમને ચોક્કસ સફળતા મળશે.

વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ઉન્નતિ - જો તમે અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોવ અથવા સખત મહેનત કર્યા પછી પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન મળી રહી હોય તો અષાઢ વિનાયક ચતુર્થીના દિવસે ઓમ વિનાયકાય નમઃ મંત્રનો જાપ કરતા ગણપતિને આંકડાના પાન અર્પણ કરો અને તમારી ઈચ્છા કહો. . કરિયરમાં કોઈમાં આવતી  અડચણ દૂર થશે.

રાહુ-કેતુથી બચવા માટેઃ- જેમની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિની અશુભ અસર હોય તેમણે વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી 11 વાર ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિના દુ:ખનો અંત આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
Advertisement

વિડિઓઝ

Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
Amarnath Yatra 2025: વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
Arvalli Butleggers News: પોલીસ દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
Embed widget