શોધખોળ કરો
માર્ચ સુધીમાં દેશના 50%થી વધુ ATM થઈ જશે બંધ, જાણો ક્યા લોકોને પડશે સૌથી વધારે મુશ્કેલી
1/4

તેમના જણાવ્યા અનુસાર સીએટીએમ-ઈ દ્વારા લાગુ પાડવામાં આવેલી કેટલીક રેગ્યુલેટરી ગાઇડલાઇન જે એટીએમના સોફ્ટવેર અને હાર્ડવેર માટે જરૂરી છે તેને લાગુ કરવા માટે આ જરૂરી હતું. કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કેસેટ સ્વેપ મેથડ જે રોકડને લોડ કરવા માટે જરૂરી છે તેના નિયમન માટે આ પગલું ભરવું જરૂરી હતું.
2/4

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એટીએમ બંધ થવાથી અનેક લોકોને તકલીફ થશે. ખાસ કરીને જે લોકો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ એટીએમથી સબસીડી મેળવી રહ્યા છે તે લોકો અને શહેરી વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Published at : 22 Nov 2018 07:06 AM (IST)
View More





















