શોધખોળ કરો

પુરૂષને 23 વર્ષ નાની યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, બંને રોજ માણતાં શરીર સુખ, પુત્રને પડી ખબર ને.....

Crime News: પિતાના એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા જેને લઈ ઘરમાં દરરોજ ઝઘડા થતા હતા. દરરોજના કલેશથી પરેશાન થઈ 20 વર્ષીય પુત્રએ પિતાની પ્રેમિકાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

Crime News: મહારાષ્ટ્રના ચંદ્રપુરથી હત્યાનો એક મામલો સામે આવ્યો છે. જ્યાં પુત્રએ પિતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પિતાના એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા જેને લઈ ઘરમાં દરરોજ ઝઘડા થતા હતા. દરરોજના કલેશથી પરેશાન થઈ 20 વર્ષીય પુત્રએ પિતાની પ્રેમિકાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને પિતરાઈ ભાઈ સાથે મળીને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી.

32 વર્ષની પ્રેમિકાને 55 વર્ષના પ્રેમી સાથે હતા સંબંધ

આ મામલો ચંદ્રપુરના રામનગર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા રમાબાઈ નગરનો છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ઉંમર 32 વર્ષ છે અને તેના ત્રણ બાળકો છે. તે પતિથી અલગ રહે છે. મૃતક મહિલાના પ્રેમીની ઉંમર આશરે 55 વર્ષ છે. પોલીસે હત્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

મૃતક મહિલા ચાર વર્ષથી પતિથી અલગ રહેતી હતી

હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ પોલીસને અનેક મહત્વની જાણકારી મળતી ગઈ. મૃતક મહિલાની એક પુત્રી અને બે પુત્રો છે. છેલ્લા ચાર વર્ષથી પતિથી અલગ રહે છે. તેનો પતિ બીજા રાજ્યમાં રહે છે,

આરોપીએ શું કરી કબૂલાત

આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેમને પિતાની આવી હરકત સારી નહોતી લાગતી. અનેક વખત પિતાને સમજાવવાની કોશિશ કરી છતાં ન માન્યા. જેના કારણે ઘરમાં રોજ ઝઘડા થતી હતી.

પોલીસે શું કહ્યું

પોલીસ અધિકારી સુધિર નંદનવારે કહ્યું, હત્યામાં સામેલ બંને ઓરોપીઓની ધકપકડ કરી લેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મહિલાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવાશે. હત્યારાએ મહિલાના ગળા અને પીઠ પર ચપ્પાના ઘા ઝીંક્યા હતા. હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચપ્પુ પણ મળી આવ્યું છે.

આ પણ વાંચોઃ Electric Scooter: વર્ષ 2021માં આ ઈલેક્ટ્રિક સ્કૂટર થયા લોન્ચ, રેંજ 236 કિમી સુધીની

Omicron in India: આ જાણીતા શહેરમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા કેસની થઈ પુષ્ટિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Nilesh Kumbhani | ફોર્મ રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી 'ગુમ', ઘરે લાગ્યું તાળુંLok Sabha Election 2024 | નેતાઓના વિવાદિત નિવેદનને લઈ ચૂંટણી અધિકારીએ શું આપ્યું નિવેદન?BJP MLA | ભાજપ ધારાસભ્યે જાહેર મંચ પરથી મતદારોને શું કહીને ધમકાવ્યા?Bhupat Bhayani | ભૂપત ભાયાણીના નિવેદનથી છેડાયો વિવાદ, શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Embed widget