શોધખોળ કરો

કેરળના પલક્કડમાં RSS નેતાની હત્યા, પાંચ હુમલાખોરોએ મળીને તલવારના ઘા ઝીંક્યા

Kerala News : પ્રત્યક્ષદર્શી વાસુદેવને કહ્યું  કે હુમલાખોરોના હાથમાં કુહાડી હતી અને શ્રીનિવાસનના શરીર પર ઘા  હતા.

 Kerala : કેરળના પલક્કડમાં શનિવારે બપોરે એક ઘટનામાં RSSના એક નેતાનું મોત થયું હતું. આરએસએસ નેતાની ઓળખ ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ વડા શ્રીનિવાસન તરીકે કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ શ્રીનિવાસનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.હુમલાખોરોના એક જૂથે શ્રીનિવાસન પર તલવાર અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. શ્રીનિવાસનની પલક્કડમાં  એસકે મોટર્સ નામની દુકાન છે. આજે બપોરે તેઓ દુકાને હતા ત્યારે બાઇક પર આવેલા પાંચ બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો. તેને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.

શ્રીનિવાસનના શરીર પર ઈજાના નિશાન
પ્રત્યક્ષદર્શી વાસુદેવને કહ્યું  કે હુમલાખોરોના હાથમાં કુહાડી હતી અને શ્રીનિવાસનના શરીર પર ઘા  હતા. મામલાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગેંગમાં પાંચ હુમલાખોરો હતા. તેઓ ત્રણ વાહનોમાં સ્થળ પર પહોંચ્યા અને દુકાનમાં ઘૂસીને શ્રીનિવાસન પર નિર્દયતાથી હુમલો કર્યો. તેના પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, તેના શરીર પર ઘણા નિશાન હતા. શ્રીનિવાસન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શારીરિક શિક્ષણના ભૂતપૂર્વ વડા હતા.

PFI નેતાની હત્યા કરવામાં આવી હતી
આના થોડા કલાકો પહેલા જ પલક્કડ નજીકના એક ગામમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના એક નેતાની હત્યાનો મામલો સામે આવ્યો હતો. શુક્રવારે બપોરે મસ્જિદમાં નમાજ અદા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જિલ્લાના એલાપ્પલ્લીમાં 43 વર્ષીય સુબેરની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આરએસએસ નેતા પરના હુમલા પર પ્રતિક્રિયા આપતા, ભાજપે આરોપ લગાવ્યો કે પીએફઆઈની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) શ્રીનિવાસનની હત્યા પાછળ જવાબદાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget