શોધખોળ કરો

'હિન્દુ રાજાઓ પર બસ 4 લાઇન અને મુગલો પર આખેઆખુ પુસ્તક', અક્ષય કુમારે ઇતિહાસ પર કર્યા સવાલો.......

અક્ષયના ઇતિહાસ પરના સવાલોથી લોકો તેને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખરેખરમાં અક્ષયે હિન્દુ રાજાઓના ઇતિહાસ પર એક કૉમેન્ટ કરી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ચૂકી છે. 

નવી દિલ્હીઃ આજકાલ અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ખુબ ચર્ચામાં છે. ફિલ્મ પ્રમૉશનમાં ખુબ બિઝી ચાલી રહી છે. આવતીકાલે એટલે કે ફિલ્મ 3 જૂને રિલીઝ થઇ રહી છે, પરંતુ આ પહેલા ફરી એકવાર વિવાદોમાં આવી ગઇ છે. અક્ષયના ઇતિહાસ પરના સવાલોથી લોકો તેને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખરેખરમાં અક્ષયે હિન્દુ રાજાઓના ઇતિહાસ પર એક કૉમેન્ટ કરી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ચૂકી છે. 

તાજેતરમાં જ અક્ષય કુમારનો એક ઇન્ટરવ્યૂ એક ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષય સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને લઇને પોતાની વાત કહે છે. તે કહે છે કે હિન્દુ રાજાઓ પર માત્ર ચાર લીટીનો ઇતિહાસ લખાયો છે, અને મુગલો પર આખે આખા પુસ્તકો છે. 

અક્ષયે દેશની સરકારને બાળકોને હિન્દુ રાજાઓના વિશે વાંચવા અને અભ્યાસની જાણકારી આપવા અપીલ કરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને કહ્યું કે, આપણા ઇતિહાસના પુસ્તકોમાં સમ્રાટ પૃથ્વીરાજ વિશે લખનારુ કોઇ નથી. 

અક્ષયે કહ્યું કે, હું શિક્ષણ મંત્રીને અપીલ કરવા માંગુ છુ કે આ મામલામાં ધ્યાન આપે અને બાળકોને આપણા દેશનો ઇતિહાસ સંતુલિત ભણાવવા પર કામ યોગ્ય રીતે કરે. આપણને મુગલો વિશે ખબર હોવી જોઇએ એ વાત બરાબર છે, પરંતુ આપણે આપણા દેશના રાજાઓ વિશે પણ શિક્ષણ આપવુ જોઇએ. તે લોકો પણ મહાન હતા, અક્ષય કહે છે કે મુગલો પર આખુ પુસ્તક લખવામાં આવે છે અને હિન્દુ રાજાઓ પર બસ ચાર લાઇનો.

ઉલ્લેખનીય છે કે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર લીડ રૉલમાં છે. આ માનુષીની ડેબ્યૂ ફિલ્મ છે. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સુદ અને માનવ બિજ જેવા કલાકારો પણ દેખાશે.

આ પણ વાંચો..... 

રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત

Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ

NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું

Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન

Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Embed widget