શોધખોળ કરો

Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં

રાજ કપૂરની મોટી પુત્રી રિતુ નંદાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી

રાજ કપૂરની મોટી પુત્રી રિતુ નંદાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી. આ સમાચાર મળતાં જ કપૂર પરિવાર અને બચ્ચન પરિવાર તેમના ઘરે પહોંચ્યો હતો. રિતુ નંદા જામીતા અભિનેતા ઋષિ કપૂર, રણધીર કપૂર અને રાજીવ કપૂરની બહેન હતાં. આજે સવારે દિલ્હીમાં તેમનું નિધન થયું હતું. રિતુ નંદા દિલ્હીમાં રહેતા હતા અને અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા હતાં. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં રિતુ નંદા લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમની ઉંમર 71 વર્ષની હતી. તેમના અંતિમ સંસ્કાર દિલ્હી કરવામાં આવ્યા હતાં. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં કપૂર પરિવારના સભ્યો તેમના અંતિમ દર્શન માટે દિલ્હી પહોંચ્યા હતાં. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં આ સાથે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં તમને જણાવી દઈએ કે, રિતુ નંદાએ 1969માં પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એસ્કોર્ટ ગ્રુપના માલિક રાજન નંદા સાથે લગ્ન કર્યા હતાં. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં રિતુએ 80ના દશકમાં એલઆઈસીના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું અને લાંબા સમય સુધી આમાં જોડાયેલા હતાં. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં ત્યાર બાદ તેમણે પોતાની એક ખાનગી વિમા કંપનીની પણ શરૂઆત કરી હતી અને ઘણીવાર તેમણે બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો હતો. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં તમને જણાવી દઈએ કે રિતુ નંદાની પુત્રી નિખલ નંદાએ અમિતાભ બચ્ચની પુત્રી શ્વેતા બચ્ચન સાથે 1997માં લગ્ન કર્યાં હતાં અને તેમને બે બાળકો અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા છે. (Photo Credit: Getty Images) Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં આલિયા ભટ્ટ અને કરણ જોહર પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. (Photo Credit: Getty Images)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Embed widget