શોધખોળ કરો

પાકિસ્તાનના કલાકાર આતંકવાદી નથી, વીઝા લઇને ભારત આવે છેઃ સલમાન ખાન

મુંબઇઃ ઉરી હૂમલા બાદ પાકિસ્તાની એ કલાકારોનો પણ  વિરોધ થઇ રહ્યો છે, જે ભારતમાં કામ કરી રહ્યા છે. ફવાદ ખાન, અલી જફર સહિત તમામ અભિનેતાઓ અને ગાયકોને પાકિસ્તાન પરત મોકલવાની માંગ ઉઠી રહી છે. આ વિરોધ વચ્ચે એક કાર્યક્રમ દરમિયાન જ્યારે અભિનેતા સલમાન ખાનને આ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાની કલાકાર આતંકવાદી નથી. તે વીઝા લઇને ભારત આવે છે. ઉરી હુમલાના જવાબમાં થયેલ સર્જીકલ સ્ટ્રાઇક પર પોતાની પ્રતિક્રિયા આપતા સલમાન ખાે કહ્યું કે, આદર્શ સ્થિતિ તો શાંતિની હોવી જોઇએ. પરંતુ હવે જે થયું છે તેનું એક્શનનું રિએક્શન થશે જ. તો પણ આ મહોલમાં જો પ્રેમ અને શાંતિથી રહીએ તો બધા માટે સારુ હશે ખાસ કરીને આમ આદમી માટે. જ્યારે સલમાન ખાનને પુછવામાં આવ્યુ કે, મુંબઇમાં પાકિસ્તાની કલાકારોની પરત મોકલનાની માંગ ઉઠી છે. ત્યારે તેનો જવાબ હતો કે, તે કલાકાર છે, તે આતંકવાદી નથી. આ બંને અલગ અલગ વાત છે. શું કલાકાર આતંકવાદી હોય છે. કલાકાર અહીં વિઝા લઇને આવે છે. અને તેને વિઝા આપણી સરકાર આપે છે. વર્ક પરમિટ પણ આપણી સરકાર આપે છે. ગુરુવારે ફિલ્મ નિર્માતાઓના સંગઠન 'ઇંડિયન મોશન પિક્શર્ચ એસોસિએશન' (ઇમ્પા) એ પ્રસ્તાવ પસાર કરીને પાકિસ્તાન કલાકારોના બૉલીવુડમાં કામ કરવા પર રોક લગાવી દીધી હતી. ઇમ્પાના આધ્યક્ષ અને નિર્માતા ટી.પી. અગ્રાવાલે પોતાના નિવેદનમાં કહ્યુ કે, "આ સંસ્થાના સભ્યો અને નિર્માતા કોઇ પણ પાકિસ્તાની કલાકારને પોતાની ફિલ્મોમાં નહી લે." ફિલ્મ નિર્માણ અને ઇમ્પાના સભ્યો અશોક પંડિતે કહ્યુ છે કે ' ઇમ્પા ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપીએ છીએ. આ અનુભાવ કરવામાં આવ્યો છે કે, તેની રાષ્ટ્ર પરત્વે પણ જવાબદારી છે. અને પ્રસ્તાવા પસાર કરવામાં આવ્યો છે કે, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી પાકિસ્તાની કલાકારો અને ટેક્નીશિયન પર પ્રતિબંધ રહેશે.' ઉરી હુમલા આગલા દીવસે રાજ ઠાકરેની પાર્ટી મનસે પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં દેશ છોડી જવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget