શોધખોળ કરો

પાકિસ્તાનના કલાકાર આતંકવાદી નથી, વીઝા લઇને ભારત આવે છેઃ સલમાન ખાન

મુંબઇઃ ઉરી હૂમલા બાદ પાકિસ્તાની એ કલાકારોનો પણ  વિરોધ થઇ રહ્યો છે, જે ભારતમાં કામ કરી રહ્યા છે. ફવાદ ખાન, અલી જફર સહિત તમામ અભિનેતાઓ અને ગાયકોને પાકિસ્તાન પરત મોકલવાની માંગ ઉઠી રહી છે. આ વિરોધ વચ્ચે એક કાર્યક્રમ દરમિયાન જ્યારે અભિનેતા સલમાન ખાનને આ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાની કલાકાર આતંકવાદી નથી. તે વીઝા લઇને ભારત આવે છે. ઉરી હુમલાના જવાબમાં થયેલ સર્જીકલ સ્ટ્રાઇક પર પોતાની પ્રતિક્રિયા આપતા સલમાન ખાે કહ્યું કે, આદર્શ સ્થિતિ તો શાંતિની હોવી જોઇએ. પરંતુ હવે જે થયું છે તેનું એક્શનનું રિએક્શન થશે જ. તો પણ આ મહોલમાં જો પ્રેમ અને શાંતિથી રહીએ તો બધા માટે સારુ હશે ખાસ કરીને આમ આદમી માટે. જ્યારે સલમાન ખાનને પુછવામાં આવ્યુ કે, મુંબઇમાં પાકિસ્તાની કલાકારોની પરત મોકલનાની માંગ ઉઠી છે. ત્યારે તેનો જવાબ હતો કે, તે કલાકાર છે, તે આતંકવાદી નથી. આ બંને અલગ અલગ વાત છે. શું કલાકાર આતંકવાદી હોય છે. કલાકાર અહીં વિઝા લઇને આવે છે. અને તેને વિઝા આપણી સરકાર આપે છે. વર્ક પરમિટ પણ આપણી સરકાર આપે છે. ગુરુવારે ફિલ્મ નિર્માતાઓના સંગઠન 'ઇંડિયન મોશન પિક્શર્ચ એસોસિએશન' (ઇમ્પા) એ પ્રસ્તાવ પસાર કરીને પાકિસ્તાન કલાકારોના બૉલીવુડમાં કામ કરવા પર રોક લગાવી દીધી હતી. ઇમ્પાના આધ્યક્ષ અને નિર્માતા ટી.પી. અગ્રાવાલે પોતાના નિવેદનમાં કહ્યુ કે, "આ સંસ્થાના સભ્યો અને નિર્માતા કોઇ પણ પાકિસ્તાની કલાકારને પોતાની ફિલ્મોમાં નહી લે."
ફિલ્મ નિર્માણ અને ઇમ્પાના સભ્યો અશોક પંડિતે કહ્યુ છે કે ' ઇમ્પા ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપીએ છીએ. આ અનુભાવ કરવામાં આવ્યો છે કે, તેની રાષ્ટ્ર પરત્વે પણ જવાબદારી છે. અને પ્રસ્તાવા પસાર કરવામાં આવ્યો છે કે, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી પાકિસ્તાની કલાકારો અને ટેક્નીશિયન પર પ્રતિબંધ રહેશે.' ઉરી હુમલા આગલા દીવસે રાજ ઠાકરેની પાર્ટી મનસે પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં દેશ છોડી જવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'

વિડિઓઝ

Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર
Hun To Bolish : હું તો બોલીશ : મધ્યાહન ભોજન કોણે બનાવ્યું ભ્રષ્ટાચારનું માધ્યમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Ideas of India Summit Day 2 Live:ફિલ્મ પસંદ કરતી વખતે સાન્યા મલ્હોત્રા શું ધ્યાનમાં લે છે? આઈડિયાઝ ઓફ ઈન્ડિયા
Ideas of India Summit Day 2 Live:ફિલ્મ પસંદ કરતી વખતે સાન્યા મલ્હોત્રા શું ધ્યાનમાં લે છે? આઈડિયાઝ ઓફ ઈન્ડિયા" માં આપ્યો જવાબ
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Embed widget