શોધખોળ કરો

ગુજરાતના ક્યા 6 IPS અધિકારીની કઈ જગ્યાએ કરાઈ બદલી? લિસ્ટમાં કોના-કોના છે નામ?

1/5
મંગળવારે સવારે અચાનક ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. 6 આઈપીએસ અધિકારીઓમાં બિપીની આહીર, આર.જે.પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાની બદલી કરી દેવામાં આવી છે.
મંગળવારે સવારે અચાનક ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. 6 આઈપીએસ અધિકારીઓમાં બિપીની આહીર, આર.જે.પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાની બદલી કરી દેવામાં આવી છે.
2/5
આ ઉપરાંત બોટાદ એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા એસ.વી.પરમારની સુરત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ હર્ષદ મહેતાની બોટાદ એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત બોટાદ એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા એસ.વી.પરમારની સુરત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ હર્ષદ મહેતાની બોટાદ એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
3/5
વડોદરા રેલવેમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કે.એન.ડામોરની અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલ વિધી ચૌધરીની સુરત ઝોન-3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.
વડોદરા રેલવેમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કે.એન.ડામોરની અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલ વિધી ચૌધરીની સુરત ઝોન-3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.
4/5
સુરત ઝોન-3ના ડીસીપી બિપીન આહીરની ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2 ખાતે બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે.પારગીની વડોદરા રેલેવમાં એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
સુરત ઝોન-3ના ડીસીપી બિપીન આહીરની ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2 ખાતે બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે.પારગીની વડોદરા રેલેવમાં એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
5/5
ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો છે.
ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget