શોધખોળ કરો

ગુજરાતના ક્યા 6 IPS અધિકારીની કઈ જગ્યાએ કરાઈ બદલી? લિસ્ટમાં કોના-કોના છે નામ?

1/5
મંગળવારે સવારે અચાનક ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. 6 આઈપીએસ અધિકારીઓમાં બિપીની આહીર, આર.જે.પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાની બદલી કરી દેવામાં આવી છે.
મંગળવારે સવારે અચાનક ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. 6 આઈપીએસ અધિકારીઓમાં બિપીની આહીર, આર.જે.પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાની બદલી કરી દેવામાં આવી છે.
2/5
આ ઉપરાંત બોટાદ એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા એસ.વી.પરમારની સુરત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ હર્ષદ મહેતાની બોટાદ એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત બોટાદ એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા એસ.વી.પરમારની સુરત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ હર્ષદ મહેતાની બોટાદ એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
3/5
વડોદરા રેલવેમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કે.એન.ડામોરની અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલ વિધી ચૌધરીની સુરત ઝોન-3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.
વડોદરા રેલવેમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કે.એન.ડામોરની અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલ વિધી ચૌધરીની સુરત ઝોન-3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.
4/5
સુરત ઝોન-3ના ડીસીપી બિપીન આહીરની ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2 ખાતે બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે.પારગીની વડોદરા રેલેવમાં એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
સુરત ઝોન-3ના ડીસીપી બિપીન આહીરની ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2 ખાતે બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે.પારગીની વડોદરા રેલેવમાં એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
5/5
ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો છે.
ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget