શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના ક્યા 6 IPS અધિકારીની કઈ જગ્યાએ કરાઈ બદલી? લિસ્ટમાં કોના-કોના છે નામ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20130704/Transfor.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મંગળવારે સવારે અચાનક ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. 6 આઈપીએસ અધિકારીઓમાં બિપીની આહીર, આર.જે.પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાની બદલી કરી દેવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20130721/Transfor4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંગળવારે સવારે અચાનક ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. 6 આઈપીએસ અધિકારીઓમાં બિપીની આહીર, આર.જે.પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાની બદલી કરી દેવામાં આવી છે.
2/5
![આ ઉપરાંત બોટાદ એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા એસ.વી.પરમારની સુરત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ હર્ષદ મહેતાની બોટાદ એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20130717/Transfor3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત બોટાદ એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા એસ.વી.પરમારની સુરત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ હર્ષદ મહેતાની બોટાદ એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
3/5
![વડોદરા રેલવેમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કે.એન.ડામોરની અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલ વિધી ચૌધરીની સુરત ઝોન-3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20130712/Transfor2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરા રેલવેમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કે.એન.ડામોરની અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલ વિધી ચૌધરીની સુરત ઝોન-3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.
4/5
![સુરત ઝોન-3ના ડીસીપી બિપીન આહીરની ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2 ખાતે બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે.પારગીની વડોદરા રેલેવમાં એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20130708/Transfor1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત ઝોન-3ના ડીસીપી બિપીન આહીરની ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2 ખાતે બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે.પારગીની વડોદરા રેલેવમાં એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
5/5
![ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20130704/Transfor.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો છે.
Published at : 20 Nov 2018 01:08 PM (IST)
Tags :
Gujarat Governmentવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)