શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શિક્ષણ વિભાગે તમામ જિલ્લા DEOને લખ્યો પત્ર, શિક્ષણ સહાયકો વિરોધપ્રદર્શનમાં હાજર ન રહે તેવો આદેશ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/14111737/13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ગાંધીનગરઃ ગાંધીનગરમાં શિક્ષણ સંઘ દ્ધારા આયોજીત વિરોધ પ્રદર્શનમાં શિક્ષણ સહાયકો હાજર ન રહે તે માટે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના ડીઇઓને પત્ર લખ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક સંઘના વિરોધને પગલે તમામ શાળાઓને શિક્ષણ વિભાગે સૂચના આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/14111737/13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગરઃ ગાંધીનગરમાં શિક્ષણ સંઘ દ્ધારા આયોજીત વિરોધ પ્રદર્શનમાં શિક્ષણ સહાયકો હાજર ન રહે તે માટે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના ડીઇઓને પત્ર લખ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક સંઘના વિરોધને પગલે તમામ શાળાઓને શિક્ષણ વિભાગે સૂચના આપી છે.
2/3
![પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકો આ કાર્યક્રમમાં હાજર ન રહે તે માટે આપની કક્ષાએથી તમામ શાળાઓને જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/14111734/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકો આ કાર્યક્રમમાં હાજર ન રહે તે માટે આપની કક્ષાએથી તમામ શાળાઓને જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે.
3/3
![શિક્ષક સંઘ દ્ધારા 24 જૂનના રોજ સત્યાગ્રહ છાવણીમાં પગાર અને સળંગ નોકરીના મુદ્દે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ સહાયકો દ્ધારા રામધૂન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોને હાજર ન રહેવા સંયુક્ત શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/14111730/11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિક્ષક સંઘ દ્ધારા 24 જૂનના રોજ સત્યાગ્રહ છાવણીમાં પગાર અને સળંગ નોકરીના મુદ્દે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ સહાયકો દ્ધારા રામધૂન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોને હાજર ન રહેવા સંયુક્ત શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખ્યો છે.
Published at : 14 Jun 2018 11:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)