શોધખોળ કરો
ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ સન્માન
1/4

નવી દિલ્લી: ગુજરાતી નવલકથાકાર અને વિવેચક રઘુવીર ચૌધરીને સોમવારે રાષ્ટ્રપતિના હસ્તે 51મો જ્ઞાનપીઠ અવોર્ડ એનાયાત કરવામાં આવ્યો હતો.
2/4

રઘુવીર ચૌધરીએ 80થી વધારે પુસ્તકો લખ્યા છે. તેમણે લેખન કારકીર્દીની શરૂઆત નવલકથાઓ અને કવિતાઓથી કર્યા હતા. પછી તેમણે નાટકો, નિબંધો ને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી.
Published at : 12 Jul 2016 10:28 AM (IST)
View More




















