શોધખોળ કરો
પિયરમાંથી પત્નીને તેડવા ગયેલા પતિ માટે સસરા બન્યાં ‘યમરાજ’, ધારિયાના ઘા ઝીંકી કરી હત્યા
1/6

ગઈકાલે રાત્રે માનવ તેની પત્ની જમીલાને તેડવા માટે માંડવા ગામે આવ્યો હતો. દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે જમીલાને શારીરિક - માનસિક ત્રાસ આપવાના મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ જમાઈએ સસરાનું ઘર સળગાવવાની કોશિશ કરી હતી.
2/6

ઘટનાની વિગત મુજબ, અંકલેશ્વરના માંડવા ગામે રહેતા કરમશી પટેલની પુત્રી જમીલાના લગ્ન જંબુસર ખાતે રહેતા માનવ ગોહિલ સાથે થયા હતાં. લગ્નના થોડા સમય બાદથી માનવ અવાર નવાર જમીલાને શારીરિક-માનસીક ત્રાસ આપતો હતો. જેના કારણે જમીલા પોતાના પિયર આવી ગઈ હતી.
Published at : 01 Jan 2018 10:11 AM (IST)
View More























