શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી નજીક ગુજરાતની બસને નડ્યો અકસ્માત, બે NRGનાં મોત, જાણો વિગત

1/6
વૈષ્ણોદેવીઃ જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બસમાં તમામ મુસાફરો ગુજરાતના હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં બે NRGના મોત થયા છે, જ્યારે 24 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
વૈષ્ણોદેવીઃ જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બસમાં તમામ મુસાફરો ગુજરાતના હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં બે NRGના મોત થયા છે, જ્યારે 24 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
2/6
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી પર ગયેલી ગુજરાતની બસને પઠાણકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. બંને મૃતકો સુરતના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 24 જેટલા લોકોની નાની મોટી ગંભીર ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી પર ગયેલી ગુજરાતની બસને પઠાણકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. બંને મૃતકો સુરતના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 24 જેટલા લોકોની નાની મોટી ગંભીર ઈજા પહોંચી છે.
3/6
જમ્મુ પઠાણકોટ હાઈવે પર અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકી કેટલાક લોકોના નામ જાણવા મળ્યા છે. જેમાં  મિતેશભાઈ, ભક્તિબેન, પિયૂષભાઈ, જયેશભાઈ, બસંતીબેન, બિન્ની, બલવંતભાઈ, પ્રતિભા, વિકાસ, ચંપાબેન, ધનસુખભાઈ, રવિ, મિનેશ, ધર્મી પટેલ, હેમાંગી પટેલ, કૈલાશનો સમાવેશ થાય છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં કઠુઆની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જમ્મુ પઠાણકોટ હાઈવે પર અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકી કેટલાક લોકોના નામ જાણવા મળ્યા છે. જેમાં મિતેશભાઈ, ભક્તિબેન, પિયૂષભાઈ, જયેશભાઈ, બસંતીબેન, બિન્ની, બલવંતભાઈ, પ્રતિભા, વિકાસ, ચંપાબેન, ધનસુખભાઈ, રવિ, મિનેશ, ધર્મી પટેલ, હેમાંગી પટેલ, કૈલાશનો સમાવેશ થાય છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં કઠુઆની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
4/6
મળતી માહિતી પ્રમાણે સુરતથી 25 વ્યક્તિઓનું ગ્રુપ વૈષ્ણોદેવી અને અમૃતસર જવા નીકળ્યું હતું. વૈષ્ણોદેવીથી દર્શન બાદ બસ અમૃતસર જવા નીકળી હતી, તે સમયે ડીવાઈડર સાથે બસ અથડાતા અકસ્માત સર્જાયો જેમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે. મૃતક બંને મહિલા એનઆરઆઈ હોવાનું સામે આવ્યું છે. એક મૃતક મહિલાનું નામ રમીલાબેન નરેશભાઈ પટેલ જે હાલ અમેરિકા ન્યુજર્સીના રહેવાસી છે. જ્યારે બીજા મૃતક મહિલાનું નામ મીનાબેન પિયુષભાઈ પટેલ, જે હાલ સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગના રહેવાસી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતથી 25 વ્યક્તિઓનું ગ્રુપ વૈષ્ણોદેવી અને અમૃતસર જવા નીકળ્યું હતું. વૈષ્ણોદેવીથી દર્શન બાદ બસ અમૃતસર જવા નીકળી હતી, તે સમયે ડીવાઈડર સાથે બસ અથડાતા અકસ્માત સર્જાયો જેમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે. મૃતક બંને મહિલા એનઆરઆઈ હોવાનું સામે આવ્યું છે. એક મૃતક મહિલાનું નામ રમીલાબેન નરેશભાઈ પટેલ જે હાલ અમેરિકા ન્યુજર્સીના રહેવાસી છે. જ્યારે બીજા મૃતક મહિલાનું નામ મીનાબેન પિયુષભાઈ પટેલ, જે હાલ સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગના રહેવાસી છે.
5/6
અકસ્માતની આ ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની બસને જમ્મુ-કાશ્મીરમાં અકસ્માત નડ્યો જેમાં બે લોકોના મોત થયા તેનું દુખ છે. ગુજરાત સરકારે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી છે. ગુજરાત સરકારે મૃતદેહોને ગુજરાત લાવવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. મૃતદેહને ગુજરાત લાવવા સહિતનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. તથા ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટે સરકાર તમામ રીતે મદદ કરશે.
અકસ્માતની આ ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની બસને જમ્મુ-કાશ્મીરમાં અકસ્માત નડ્યો જેમાં બે લોકોના મોત થયા તેનું દુખ છે. ગુજરાત સરકારે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી છે. ગુજરાત સરકારે મૃતદેહોને ગુજરાત લાવવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. મૃતદેહને ગુજરાત લાવવા સહિતનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. તથા ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટે સરકાર તમામ રીતે મદદ કરશે.
6/6
બસનો અકસ્માત એટલો ગંભીર હતો કે, બે લોકોના ઘટના સ્થલ પર જ મોત નિપજ્યા છે. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ તંત્ર મદદ માટે ઘટના સ્થળ પર પહોંચી જઈ ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
બસનો અકસ્માત એટલો ગંભીર હતો કે, બે લોકોના ઘટના સ્થલ પર જ મોત નિપજ્યા છે. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ તંત્ર મદદ માટે ઘટના સ્થળ પર પહોંચી જઈ ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
Embed widget