શોધખોળ કરો

રમઝાનમાં ખજૂર ખાધા પછી જ કેમ ખોલવામાં આવે છે ઉપવાસ? જાણો તેના ફાયદા

રમઝાનના આ પવિત્ર મહિનામાં ઇસ્લામ ધર્મમાં માનનારા લોકો 30 દિવસ સુધી ઉપવાસ કરીને અલ્લાહની ઈબાદત કરે છે. મુસ્લિમો રમઝાનમાં ખાસ ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે.

Benefits Of Eating Khajoor During Ramadan: રમઝાનના આ પાક મહિનામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકો 30 દિવસ સુધી રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે. રમઝાનમાં એક ખાસ ફુડ ખાઇને મુસ્લિમો રોઝા ખોલે છે. આ ખાસ ફુડ છે ખજૂર. ખજુરમાં કેલરીઆયરનવિટામીનકાર્બ્સફાઇબરપ્રોટીનપોટેશિયમમેગ્નેશિયમ અને કોપરની પ્રચુર માત્રા હોય છે. તે શરીરને તાકાત આપવાની સાથે કમજોરી જેવા લક્ષણો દુર કરે છે.

સુર્યાસ્ત બાદ ઇફ્તારી સમયે મુસ્લિમ લોકો ખજૂર ખાઇને રોજા ખોલે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્લામના આખરી પયંગબર હજરત મોહમ્મદ સાહબની પસંદગીનું ફળ ખજૂર હતુ. તેઓ પણ રોઝા ખજુર ખાઇને ખોલતા હતા. ત્યારબાદ મુસ્લિમો આજે પણ તે પંરપરાને નિભાવી રહ્યા છે. ખજુર ખાઇને રોઝા ખોલવા પાછળ માત્ર ધાર્મિક કારણ નથીપરંતુ આરોગ્ય સાથે જોડાયેલા કારણો પણ છે. ખજુર ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે.

કેવી રીતે કરશો તાજા ખજુરની ઓળખ?

તાજા ખજૂરની ઓળખ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તેની ત્વચાને જુઓ. ધ્યાન રાખોતાજા ખજૂરની સ્કિન એકદમ ફ્રેશ દેખાતી હોય છેપરંતુ જ્યારે તે સુકાવા લાગે છેત્યારે તેની ઉપરની ત્વચા પર કચરલીઓ પડવા લાગે છે. સુકા ખજુરમાં તાજા ખજુરની તુલનામાં સુગર વધુ હોય છે. જેના લીધે ઘણા લોકોને નુકશાન થાય છે.

કેટલી માત્રામાં ખાશો ખજુર?

શરૂઆતમાં બે ખજૂર ખાઇ શકો છો. જો તમે તમારુ વજન વધારવા ઇચ્છો છો અને તમારું ડાઇજેશન સારુ છે તો તમે રોજ ચાર ખજૂરનું સેવન કરી શકો છો.

ખજુરને પલાળીને કેમ ખાવી જોઇએ?

ખજુરને પલાળીને ખાવાથી તેમાં રહેલું ફાઇટિક એસિડ નીકળી જાય છે. આ કારણે શરીરનું તેમાં રહેલા પોષક તત્વોને અવશોષિત કરવુ સરળ બની જાય છે.

ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે?

ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે

ખજુર મીઠી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છેકેમકે તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછો હોય છે. જો તમે રોજ એકાદ-બે ખજુરનુ સેવન કરશો તો તમારુ ગળ્યાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને નુકશાન પણ નહીં થાય.

હાઇ બીપીમાં અસરકારક

હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવુ હોય તો તમારે રોજ ખજુર ખાવી જોઇએ. તેમાં રહેલુ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

કબજિયાતની સમસ્યાથી રાહત

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખજુરનુ સેવન કરો. તેનાથી તમને રાહત મળશે. રાતે સુતા પહેલા ખજુરને પાણીમાં મિક્સ કરો અને સવારે તેને ખાઇ લો. તેનાથી તમારુ મેટાબોલિઝમ સુધરશે. પાચનતંત્ર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખજુર ખાવાથી દુર થશે.

સીઝનલ રોગોમાં ફાયદાકારક

તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદીખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને સીઝનલ બીમારીઓ દૂર રહે છે. ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકાય છે. તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.

હાડકાં થશે મજબૂત

વધતી જતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડતા જાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝકોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

સ્કિનને પણ ચમકાવશે

ખજુરનુ સેવન કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. ખજુર સ્કીનના રોગોથી બચાવે છે. તેમાં એન્ટીએજિંગ ગુણો હોવાના કારણે તમારા ચહેરા પર વૃદ્ધત્વના નિશાન દેખાતા નથી. જો તમે સળંગ એક મહિનો ખજૂરનું સેવન કરશો તો તમારી સ્કીન ચમકવા લાગશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
સારા તેંડુલકરની ચમકતી ત્વચા પાછળનું શું છે રહસ્ય? પોતે જ કરી દીધો ખુલાસો
સારા તેંડુલકરની ચમકતી ત્વચા પાછળનું શું છે રહસ્ય? પોતે જ કરી દીધો ખુલાસો
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
Embed widget