શોધખોળ કરો

રમઝાનમાં ખજૂર ખાધા પછી જ કેમ ખોલવામાં આવે છે ઉપવાસ? જાણો તેના ફાયદા

રમઝાનના આ પવિત્ર મહિનામાં ઇસ્લામ ધર્મમાં માનનારા લોકો 30 દિવસ સુધી ઉપવાસ કરીને અલ્લાહની ઈબાદત કરે છે. મુસ્લિમો રમઝાનમાં ખાસ ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે.

Benefits Of Eating Khajoor During Ramadan: રમઝાનના આ પાક મહિનામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકો 30 દિવસ સુધી રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે. રમઝાનમાં એક ખાસ ફુડ ખાઇને મુસ્લિમો રોઝા ખોલે છે. આ ખાસ ફુડ છે ખજૂર. ખજુરમાં કેલરીઆયરનવિટામીનકાર્બ્સફાઇબરપ્રોટીનપોટેશિયમમેગ્નેશિયમ અને કોપરની પ્રચુર માત્રા હોય છે. તે શરીરને તાકાત આપવાની સાથે કમજોરી જેવા લક્ષણો દુર કરે છે.

સુર્યાસ્ત બાદ ઇફ્તારી સમયે મુસ્લિમ લોકો ખજૂર ખાઇને રોજા ખોલે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્લામના આખરી પયંગબર હજરત મોહમ્મદ સાહબની પસંદગીનું ફળ ખજૂર હતુ. તેઓ પણ રોઝા ખજુર ખાઇને ખોલતા હતા. ત્યારબાદ મુસ્લિમો આજે પણ તે પંરપરાને નિભાવી રહ્યા છે. ખજુર ખાઇને રોઝા ખોલવા પાછળ માત્ર ધાર્મિક કારણ નથીપરંતુ આરોગ્ય સાથે જોડાયેલા કારણો પણ છે. ખજુર ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે.

કેવી રીતે કરશો તાજા ખજુરની ઓળખ?

તાજા ખજૂરની ઓળખ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તેની ત્વચાને જુઓ. ધ્યાન રાખોતાજા ખજૂરની સ્કિન એકદમ ફ્રેશ દેખાતી હોય છેપરંતુ જ્યારે તે સુકાવા લાગે છેત્યારે તેની ઉપરની ત્વચા પર કચરલીઓ પડવા લાગે છે. સુકા ખજુરમાં તાજા ખજુરની તુલનામાં સુગર વધુ હોય છે. જેના લીધે ઘણા લોકોને નુકશાન થાય છે.

કેટલી માત્રામાં ખાશો ખજુર?

શરૂઆતમાં બે ખજૂર ખાઇ શકો છો. જો તમે તમારુ વજન વધારવા ઇચ્છો છો અને તમારું ડાઇજેશન સારુ છે તો તમે રોજ ચાર ખજૂરનું સેવન કરી શકો છો.

ખજુરને પલાળીને કેમ ખાવી જોઇએ?

ખજુરને પલાળીને ખાવાથી તેમાં રહેલું ફાઇટિક એસિડ નીકળી જાય છે. આ કારણે શરીરનું તેમાં રહેલા પોષક તત્વોને અવશોષિત કરવુ સરળ બની જાય છે.

ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે?

ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે

ખજુર મીઠી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છેકેમકે તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછો હોય છે. જો તમે રોજ એકાદ-બે ખજુરનુ સેવન કરશો તો તમારુ ગળ્યાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને નુકશાન પણ નહીં થાય.

હાઇ બીપીમાં અસરકારક

હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવુ હોય તો તમારે રોજ ખજુર ખાવી જોઇએ. તેમાં રહેલુ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

કબજિયાતની સમસ્યાથી રાહત

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખજુરનુ સેવન કરો. તેનાથી તમને રાહત મળશે. રાતે સુતા પહેલા ખજુરને પાણીમાં મિક્સ કરો અને સવારે તેને ખાઇ લો. તેનાથી તમારુ મેટાબોલિઝમ સુધરશે. પાચનતંત્ર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખજુર ખાવાથી દુર થશે.

સીઝનલ રોગોમાં ફાયદાકારક

તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદીખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને સીઝનલ બીમારીઓ દૂર રહે છે. ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકાય છે. તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.

હાડકાં થશે મજબૂત

વધતી જતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડતા જાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝકોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

સ્કિનને પણ ચમકાવશે

ખજુરનુ સેવન કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. ખજુર સ્કીનના રોગોથી બચાવે છે. તેમાં એન્ટીએજિંગ ગુણો હોવાના કારણે તમારા ચહેરા પર વૃદ્ધત્વના નિશાન દેખાતા નથી. જો તમે સળંગ એક મહિનો ખજૂરનું સેવન કરશો તો તમારી સ્કીન ચમકવા લાગશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget