શોધખોળ કરો

રમઝાનમાં ખજૂર ખાધા પછી જ કેમ ખોલવામાં આવે છે ઉપવાસ? જાણો તેના ફાયદા

રમઝાનના આ પવિત્ર મહિનામાં ઇસ્લામ ધર્મમાં માનનારા લોકો 30 દિવસ સુધી ઉપવાસ કરીને અલ્લાહની ઈબાદત કરે છે. મુસ્લિમો રમઝાનમાં ખાસ ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે.

Benefits Of Eating Khajoor During Ramadan: રમઝાનના આ પાક મહિનામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકો 30 દિવસ સુધી રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે. રમઝાનમાં એક ખાસ ફુડ ખાઇને મુસ્લિમો રોઝા ખોલે છે. આ ખાસ ફુડ છે ખજૂર. ખજુરમાં કેલરીઆયરનવિટામીનકાર્બ્સફાઇબરપ્રોટીનપોટેશિયમમેગ્નેશિયમ અને કોપરની પ્રચુર માત્રા હોય છે. તે શરીરને તાકાત આપવાની સાથે કમજોરી જેવા લક્ષણો દુર કરે છે.

સુર્યાસ્ત બાદ ઇફ્તારી સમયે મુસ્લિમ લોકો ખજૂર ખાઇને રોજા ખોલે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્લામના આખરી પયંગબર હજરત મોહમ્મદ સાહબની પસંદગીનું ફળ ખજૂર હતુ. તેઓ પણ રોઝા ખજુર ખાઇને ખોલતા હતા. ત્યારબાદ મુસ્લિમો આજે પણ તે પંરપરાને નિભાવી રહ્યા છે. ખજુર ખાઇને રોઝા ખોલવા પાછળ માત્ર ધાર્મિક કારણ નથીપરંતુ આરોગ્ય સાથે જોડાયેલા કારણો પણ છે. ખજુર ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે.

કેવી રીતે કરશો તાજા ખજુરની ઓળખ?

તાજા ખજૂરની ઓળખ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તેની ત્વચાને જુઓ. ધ્યાન રાખોતાજા ખજૂરની સ્કિન એકદમ ફ્રેશ દેખાતી હોય છેપરંતુ જ્યારે તે સુકાવા લાગે છેત્યારે તેની ઉપરની ત્વચા પર કચરલીઓ પડવા લાગે છે. સુકા ખજુરમાં તાજા ખજુરની તુલનામાં સુગર વધુ હોય છે. જેના લીધે ઘણા લોકોને નુકશાન થાય છે.

કેટલી માત્રામાં ખાશો ખજુર?

શરૂઆતમાં બે ખજૂર ખાઇ શકો છો. જો તમે તમારુ વજન વધારવા ઇચ્છો છો અને તમારું ડાઇજેશન સારુ છે તો તમે રોજ ચાર ખજૂરનું સેવન કરી શકો છો.

ખજુરને પલાળીને કેમ ખાવી જોઇએ?

ખજુરને પલાળીને ખાવાથી તેમાં રહેલું ફાઇટિક એસિડ નીકળી જાય છે. આ કારણે શરીરનું તેમાં રહેલા પોષક તત્વોને અવશોષિત કરવુ સરળ બની જાય છે.

ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે?

ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે

ખજુર મીઠી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છેકેમકે તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછો હોય છે. જો તમે રોજ એકાદ-બે ખજુરનુ સેવન કરશો તો તમારુ ગળ્યાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને નુકશાન પણ નહીં થાય.

હાઇ બીપીમાં અસરકારક

હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવુ હોય તો તમારે રોજ ખજુર ખાવી જોઇએ. તેમાં રહેલુ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

કબજિયાતની સમસ્યાથી રાહત

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખજુરનુ સેવન કરો. તેનાથી તમને રાહત મળશે. રાતે સુતા પહેલા ખજુરને પાણીમાં મિક્સ કરો અને સવારે તેને ખાઇ લો. તેનાથી તમારુ મેટાબોલિઝમ સુધરશે. પાચનતંત્ર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખજુર ખાવાથી દુર થશે.

સીઝનલ રોગોમાં ફાયદાકારક

તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદીખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને સીઝનલ બીમારીઓ દૂર રહે છે. ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકાય છે. તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.

હાડકાં થશે મજબૂત

વધતી જતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડતા જાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝકોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

સ્કિનને પણ ચમકાવશે

ખજુરનુ સેવન કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. ખજુર સ્કીનના રોગોથી બચાવે છે. તેમાં એન્ટીએજિંગ ગુણો હોવાના કારણે તમારા ચહેરા પર વૃદ્ધત્વના નિશાન દેખાતા નથી. જો તમે સળંગ એક મહિનો ખજૂરનું સેવન કરશો તો તમારી સ્કીન ચમકવા લાગશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget