શોધખોળ કરો

Health Tips: વરસાદમાં આ શાકભાજી ખાવાનું ટાળો, થઇ શકે છે નુકસાન

ચોમાસામાં તમારા આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. આ સિઝનમાં આવા શાકભાજી એવા છે જેનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વરસાદમાં આ શાકભાજીનું સેવન નુકસાકારક છે.

Avoid These Vegetable In Monsoon: ચોમાસામાં તમારા આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. આ સિઝનમાં આવા  શાકભાજી એવા છે જેનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વરસાદમાં આ શાકભાજીનું સેવન નુકસાકારક છે.

વરસાદના ટીપાંથી વાતાવરણ ખુશનુમા બની જાય છે. ગરમીમાં રાહત તો  મશે જ છે, પરંતુ અનેક રોગો પણ ચોમાસું લઇને આવે છે. . હા, વરસાદની મોસમમાં ચેપ અને રોગોનું જોખમ ઘણું વધી જાય છે. આવી સ્થિતિમાં ખાણી-પીણીની વસ્તુઓ ધ્યાનથી અને સમજી વિચારીને ખાઓ. એવા ઘણા ફળો અને શાકભાજી છે જે વરસાદમાં ટાળવા જોઈએ.

ખરેખર, આ ઋતુમાં લીલા  લીલા પાદડાના શાકભાજી ખાવાનું ટાળવું જોઇએ. કારણ કે તેમાં  નાના કીડા પડી જાય છે, જેનાથી પેટમાં દુખાવો થાય છે. સાથે જ આ ઋતુમાં કોબીજ  બિલકુલ ન ખાવી જોઈએ. જો તમે કાચા શાકભાજીનું સલાડ ખાઓ છો, તો તે તમારી સમસ્યાને પણ વધારી શકે છે. ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં કઇ શાકભાજી ટાળવી જોઈએ.

વરસાદમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળો. તેઓ ઝડપથી બગડી જાય છે અને તેમાં કીડા પડી જાય  છે.

વરસાદની સિઝનમાં  કોબીજ ખાવાનું ટાળવું જોઇએ. જે પેટ માટે હાનિકારક છે.

બટાકા, અળવી અને, કોબીજ અને વટાણા જેવા  પચવામાં મુશ્કેલ શાકભાજી ન ખાવા જોઇએ.

ચોમાસામાં મશરૂમ ખાવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે. વરસાદની ઋતુમાં મશરૂમને પણ અવોઇડ કરો.

વરસાદમાં કાચા શાકભાજીનું સલાડ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. તેથી કાકડી, મૂળો અને ગાજરનું કાચું સલાડ ખાવાનું ટાળો.

લીલા મરચાં અને કેપ્સીકમનું સેવન પણ ઓછું કરો.

વરસાદની ઋતુમાં ભારે કઠોળ ખાવાનું પણ ટાળવું જોઈએ. અડદ, ચણા, તુવેર, રાજમા અને છોલે ઓછું ખાવું જોઈએ.

વરસાદમાં તમે જે પણ શાકભાજી ખાઓ તેને સારી રીતે ધોઈ લો અને કાપીને ઉકાળીને ખાઓ.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

 

------------------------------------------------

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget