શોધખોળ કરો

Rain Bathe Benefits : વરસાદમાં ભીંજાશો તો શરીરને થશે આ અદભૂત ફાયદા

વરસાદનું પાણી ખૂબ હલકું હોય છે અને તેનું pH ક્ષારીય હોય છે. વરસાદનો ઉપયોગ એક રીતે વોટર થેરાપી માટે પણ થઈ શકે છે. તે તમારા શરીર અને મનને તરો તાજા કરી દે છે.

Rain Bathe Benefits : વરસાદનું પાણી ખૂબ હલકું હોય છે અને તેનું pH ક્ષારીય હોય છે. વરસાદનો ઉપયોગ એક રીતે વોટર થેરાપી માટે પણ થઈ શકે છે. તે તમારા શરીર અને મનને તરો તાજા કરી દે છે.

વરસાદમાં ભીંજાવું  કોને ન ગમે ( Rain Bathe Benefits). પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં ભીંજાવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે (રેન બાથ બેનિફિટ્સ). તે ફક્ત તમારા હોર્મોનલ સંતુલન માટે જ સારું નથી, પરંતુ તે ત્વચા સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. ઉનાળામાં થયેલી શરીરની સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો વરસાદમાં ભીંજાવવું જોઇએ.

કેમ ખાસ છે વરસાદનું પાણી

વરસાદનું પાણી ખૂબ હલકું હોય છે અને તેનું pH ક્ષારીય હોય છે. વરસાદનો ઉપયોગ એક રીતે વોટર થેરાપી માટે પણ થઈ શકે છે. તે તમારા શરીર અને મનને તરો તાજા કરી દે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માટીમાં રહેલા મિનરલ્સ અને બેક્ટેરિયા નથી હોતા. જેના કારણે તે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક બને છે.

વરસાદમાં ભીંજાવવાના ફાયદા

પ્રકૃતિ રોગ આપે છે તો તેની સારવાર પણ આપે છે. ઉનાળામાં ત્વચા, વાળ અને ફોલ્લા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આ બધાનો ઇલાજ  વરસાદના પાણીમાં છે.  ઉનાળામાં તમને તમારા સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓનો ઉકેલ વરસાદ ભીંજાવવાથી મળી જશે, જો કે મૌસમના પહેલા વરસાદથી બચવું  જરૂરી છે.

ત્વચા સંબંધિ સમસ્યા દૂર થશે

વરસાદનું પાણી શરીર, ત્વચા અને ચહેરાને ખૂબ જ અસરકારક રીતે સાફ કરવામાં મદદ કરે છે અને ચહેરા પર એકઠા થયેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે. જે ચહેરા પર ફોલ્લીઓ  કરવા માટે  જવાબદાર છે. તેના ક્ષારયુક્ત ગુણોને કારણે, વરસાદનું પાણી ખીલના કારણે થતાં સોજોને  દૂર કરવામાં કારગર છે.

વાળમાંથી ધૂળ અને ગંદકીને સંપૂર્ણપણે સાફ કરવામાં વરસાદનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. વરસાદનું પાણી ખૂબ હળવું  હોય છે અને તેનું pH ક્ષારીય  હોય છે. જેના કારણે વાળમાં સાબુ કે શેમ્પૂ લગાવવામાં આવે ત્યારે તે ગંદકીને અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત વરસાદના પાણીમાં જમીનમાં ઓગળેલા ખનિજોનો અભાવ જોવા મળે છે. તેથી તે વાળને સાફ કરવામાં પણ મદદરૂપ છે.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. Abp  અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
Embed widget