શોધખોળ કરો

Hair Care Tips:આ એક વસ્તુથી વાળની તમામ સમસ્યા થશે દૂર,હેર ગ્લોઇંગ અને બનશે સોફ્ટ

નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને પીવાથી શરીર સંપૂર્ણ રીતે તાજગી અનુભવે છે. પરંતુ, શું આપ જાણો છો કે, તે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Hair Care Tips:નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને પીવાથી શરીર સંપૂર્ણ રીતે તાજગી અનુભવે છે. પરંતુ, શું આપ જાણો છો કે, તે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં સામાન્ય રીતે લોકોને વાળ ખરવાની સમસ્યા રહે છે. તેનું સૌથી મોટું કારણ ડેન્ડ્રફની સમસ્યા છે. શિયાળાની ઋતુમાં વાળ ઘણીવાર શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.આથી નાળિયેર પાણી વાળને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

નારિયેળ પાણીના નિયમિત ઉપયોગથી વાળની ​​સ્થિતિસ્થાપકતા વધે છે. તેનાથી વાળ નિર્જીવ નથી થતા. આ સાથે વાળ સરળતાથી તૂટતા નથી. નાળિયેર પાણીની માલિશ કરવાથી વાળ મજબૂત થાય છે.

આ સાથે નાળિયેર પાણી વાળને આંતરિક પોષણ આપીને વાળની ​​ખંજવાળને શાંત કરે છે. તે વાળના મૂળને પોષણ આપવામાં અને તેમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ કારગર  છે.

નિર્જીવ અને શુષ્ક વાળની સમસ્યા શિયાળામાં સામાન્ય છે. આવી સ્થિતિમાં, નાળિયેર પાણીના ઉપયોગથી વાળની ક્વોલિટી મૂળમાંથી સુધરે છે. નારિયેળ પાણી અને તેલ બંને  વાળ તૂટતા અટકાવે છે. તે વાળને ગૂંચવા દેતું નથી અને તે નરમ અને ચમકદાર બને છે.

 આપને  જણાવી દઈએ કે, નારિયેળ પાણીમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે વાળના મૂળમાં ઘણા પ્રકારના ચેપને દૂર કરવામાં મદદ કરે છે. તે વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

વાળને સોફ્ટ અને ગ્લોઇંગ કરવાની કારગર ટિપ્સ

 નારિયેળ પાણીથી વાળના મૂળમાં માલિશ કરવાથી સાંધામાં રક્ત પરિભ્રમણ વધે છે, જે વાળને પોષણ આપવામાં મદદ કરે છે, જેના કારણે વાળ ઝડપથી વધે છે.

 નારિયેળ પાણી સાથે લીંબુનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તમે લીંબુમાં નારિયેળ પાણી મેળવીને માથાની ચામડી પર લગાવી શકો છો. 20 મિનિટ પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો.

 નારિયેળ પાણી સાથે એપલ સાઇડર વિનેગર પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 1 કપ નારિયેળ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. 10 મિનિટ પછી આ સોલ્યુશનને વાળમાં લગાવીને રહેવા દો. ત્યાર બાદ વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમારા વાળ ચમકદાર બની જશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Embed widget