શોધખોળ કરો

Health Tips: ડિનર બાદ ભૂલથી પણ ન કરો આ ચીજોનું સેવન, સ્વાસ્થ્ય માટે બની શકે છે ઘાતક, થઇ શકે છે આ નુકસાન

કેટલાક લોકોએ નથી જાણતા કે,કેટલીક ચીજ ખાવાનો એક ચોક્કસ સમય હોય છે. જો આપ આવું ન કરતા હો તો આપને સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે.

Health Tips: કેટલાક લોકોએ  નથી જાણતા કે,કેટલીક ચીજ ખાવાનો એક ચોક્કસ સમય હોય છે. જો આપ આવું ન કરતા હો તો આપને સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે.આપણે સૌ એ ફૂડ વિશે જાણીએ છીએ, જે સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે. જો કે આપણે એ નથી જાણતા કે કેટલાક ફૂડ અયોગ્ય સમયે ખાવાથી નુકસાન થઇ શકે છે. તો જાણીએ એવા કયા ફૂડ છે. જે અયોગ્ય સમયે ખાવાથી સ્વાસ્થ્યને નુકાસન થઇ શકે છે.

કેળા

આ ફળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય  છે. જે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે. જે ત્વચાની ગુણવત્તા પણ સુધારે છે. મોટાભાગના લોકો કેળાનું સેવન રોજ કરે છે. જો કે રાત્રે જમ્યા બાદ કેળાનું સેવન ન કરવું જોઇએ. આવુ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. વર્કઆઉટ પહેલા કેળું ખાઇ શકાય છે પરંતુ રાત્રે સૂતા પહેલું લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

સફરજન

સફરજના ગુણો વિશે આપણે બાળપણથી સાંભળતા આવ્યાં છીએ. તેમાં પેક્ટિન હોય છે. પેક્ટિન રક્ત શર્કરા અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો કે તેનું સેવન રાત્રે ન કરવું જોઇએ. કારણે તે પેક્ટિન પચાવવું મુશ્કેલ છે. રાત્રે લેવાથી એસિડીટીની સમસ્યા થઇ શકે છે.

ભાત

ભાત ભારતીયોનું પ્રિય ફૂડ છે. કેટલાક લોકો તો રોજ ભાત લેવું પસંદ કરે છે. ચોખામા કાર્બ્સ ભરપૂર માત્રમાં હોય છે. જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો ડિનરમાં ભાત લેવાનું અવોઇડ કરો. બપોરે લંચમાં ભાતને લઇ શકાય છે.


નટસ

બદામ પિસ્તા અને અખરોટ જેવા નટ્સને સ્વાસ્થ્યવર્ધક છે. તે રક્તસંચારને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે. તે હાર્ટના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખે છે. જો કે નટસમાં કેલેરી ભરપૂર માત્રમાં હોય છે. જે વજન વધારી શકે છે. રાત્રે તેનું સવેન અવોઇડ કરવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget