શોધખોળ કરો

Ghee vs Butter: ઘી કરતાં વધુ હેલ્ધી છે બટર, જાણો બંનેમાંથી કોના સેવનથી થાય વધુ ફાયદો

Ghee vs Butter: શું ઘીના સેવન કરતાં બટર વધુ હેલ્ધી છે? જાણો આ બંનેમાંથી ક્યો વિકલ્પ આપના માટે ઉત્તમ છે.

Ghee vs Butter: શું ઘીના સેવન કરતાં બટર વધુ હેલ્ધી છે? જાણો આ બંનેમાંથી ક્યો વિકલ્પ આપના માટે ઉત્તમ છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ઘી અને બટર બંનેમાં હાઇ કોલેસ્ટ્રોલ વેલ્યૂ હોય છે. જેથી જે સ્વાસ્થ્ય માટે સારૂં નથી. એવું પણ કહેવાય છે કે, હાર્ટના હેલ્થ માટે બટર અને ઘી સારૂ નથી. સ્વાસ્થ્ય પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. તો જાણીએ બંને સ્વાસ્થ્ય માટે હકીકતમાં કેટલા યોગ્ય છે.

ન્યુટ્રીશિનલ વેલ્યુ

ધી અને બટર  બંને પોષક તત્વોનું પાવર હાઉસ છે. બંનેમાં વિટામિન એ, ઇ,એન્ટીઓક્સિડન્ટસ,રાઇબોફ્લેવિન, ફોરસ્ફરસ, કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં છે.

ઇમ્યુનિટી પર  અસર

બટર કોશિકાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે આંખોની રોશની વધારે છે. સાથે જ બ્રેસ્ટ અને પેટના કેન્સરથી પણ રક્ષણ આપે છે.

કેલેરી

ઘીમાં ફેટનું કોન્સન્ટ્રેશન વધુ હોય છે.  તેમાં બટરની તુલનામાં કેલેરી કન્ટેન્ટ વધુ છે. જેમાં 1 ટેબલસ્પૂન ઘીમાં 120 કેલેરી હોય છે. બટરના 102 કેલેરી હોય છે.

લેક્ટોજ કન્ટેન્ટ

બટરની તુલનામાં ઘીમાં ઓછું  મિલ્ક પ્રોટીનન્સ હોય છે. જેથી જે લોકોને મિલ્કથી એલેર્જી કે લેક્ટોજ ઇન્ટોરલરેન્સ છે તેમણે ઘીને બદલે બટરને જ પસંદ કરવું જોઇએ. જો કોઇ તેના ડેઇલી પ્રોટીન ઇનટેક માટે ડેરી પ્રોડક્ટ પર નિર્ભર રહે છે તો બેટર વધુ ઉત્તમ વિકલ્પ છે.

ફ્લેવર

ઘીમાં સહેજ નમકીન સ્વાદ   છે,  સફેદ માખણનો મીઠો એસેન્સ તેને બેકિંગ માટે પરફેક્ટ બનાવે છે.  જો તમારે કોઈ સુગંધિત અને નમકીનવાળી વસ્તુ બનાવી રહ્યાં છો તો ઘી પસંદ કરો.

જેમકે આપણે જોઇ શકીએ છીએ કે તેમાં અંતર ઓછું અને સામ્યતા વધુ છે. તો જો કોઇ ઘીના બદલે બટર પસંદ કરો તો તે તેની ટેસ્ટ અને પર નિર્ભર છે. બંને વસ્તુને સપ્રમાણમાં ડાયટમાં સામેલ કરવું સેફ છે. જો કે અધિક માત્રા ચોક્કસ નુકસાનદાયક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget