શોધખોળ કરો

Tea in Thyroid:થાઇરોઇડમાં ચા પી શકાય છે? જાણો આ મુદ્દે નિષ્ણાત શું આપે છે સલાહ

શું હું દવા લીધા પછી ચા પી શકું? જો તમારા મનમાં આ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને તેના વિશે નિષ્ણાતની શું સલાહ છે જાણીએ

Thyroid Control Tips : શું હું દવા લીધા પછી  ચા પી શકું? જો તમારા મનમાં આ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને તેના વિશે  નિષ્ણાતની શું સલાહ છે જાણીએ

  થાઈરોઈડથી પીડિત દર્દીઓએ સવારે ખાલી પેટ દવા લેવી પડે છે. આનાથી શરીરમાં થાઈરોઈડ હોર્મોનને સંતુલિત કરી શકાય છે. ઉપરાંત, તે થાઇરોઇડમાં દેખાતા લક્ષણોને નિયંત્રિત કરી શકે છે. થાઇરોઇડ હોર્મોન્સને નિયંત્રિત કરવા માટે, સવારમાં ઘણી વસ્તુઓ લેવાની મનાઈ છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે થાઈરોઈડમાં ચા પી શકાય? જો તમારા મનમાં આ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને તેના વિશે  નિષ્ણાતની શું સલાહ છે જાણીએ

થાઇરોઇડમાં ચા પી શકાય છે?

નિષ્ણાતોના મતે થાઈરોઈડના દર્દીઓએ સવારે ચાનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને દૂધ અને ખાંડવાળી ચા બિલકુલ ન લેવી જોઇએ.. આ આદત થાઇરોઇડના લક્ષણોને ખૂબ વધારી શકે છે. જો કે, જો તમારે સવારે ચા પીવી હોય તો દવા લીધા પછી લગભગ 30 મિનિટ પછી તમે ગ્રીન ટી અથવા અન્ય કોઈપણ હર્બલ ટી પી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે દવા લીધા પછી તરત જ ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી દવાની અસર ઓછી થઈ શકે છે.

થાઇરોઇડમાં ચા કરતા વધુ હેલ્ધી વિકલ્પ ક્યાં

જો તમારે થાઈરોઈડમાં ચા પીવી હોય તો હળદરની ચા, તુલસીની ચા અથવા તજની ચા પી શકો છો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. આ સાથે શરીરની હોર્મોનલ સમસ્યાઓને પણ નિયંત્રિત કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
Embed widget