શોધખોળ કરો

Constipation Relieving Tips: કબજિયાતની સમસ્યામાં આ કરો ઘરેલુ સરળ ઉપાય, મિનિટોમાં સમસ્યા થશે દૂર

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

DIY Tips for constipation: જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

કબજિયાત એ આજની સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. વારંવાર કબજિયાત થવી એ પણ એક સંકેત છે કે પાચન પ્રક્રિયા સ્વસ્થ રીતે કામ કરી રહી નથી. ઉપરાંત, વારંવાર કબજિયાતનો અર્થ એ પણ છે કે તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કબજિયાતનું મુખ્ય કારણ તમારા ભોજનની થાળીમાં છુપાયેલું છે.

કેમ થાય છે કબજિયાત?

  • કબજિયાતનું મુખ્ય કારણ જીવનશૈલી અને  અને અનહેલ્થી ફૂડ છે જો કે કબ્જના બીજા પણ અનેક કારણો છે.  
  • આહારમાં ફાઇબરનો અભાવ પણ કબજિયાતનું મુખ્ય કારણ છે.
  • જે લોકો લીલા શાકભાજી નથી ખાતા તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો નિયમિત રીતે ફાસ્ટ ફૂડનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા થાય છે.
  • જે લોકો પૂરતું પાણી પીતા નથી તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો તૈલી અને ફાસ્ટ ફૂડ ખાય છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો વધુ કેફીનનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો શારીરિક રીતે ઓછા સક્રિય હોય છે, કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે, તેમને પણ કબજિયાતની સમસ્યા વધુ રહે છે.

કબજિયાત દૂર કરવાના ઉપાય

  • કબજિયાત દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપચારોને બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ખોરાકમાં ફેરફાર અને બીજું પેટ ઝડપથી સાફ કરવું...
  • કબજિયાતથી છુટકારો મેળવવા માટે ખોરાકમાં શું બદલવું જોઈએ?
  • કબજિયાતની સ્થિતિમાં સૌથી પહેલું કામ પુષ્કળ પાણી પીવું અને કોફી, ચા, કોલ્ડ ડ્રિંક્સનું સેવન બંધ કરવું.
  • ચપાતી અને ભાત કરતાં સલાડ અને લીલા શાકભાજી વધુ ખાઓ.
  • રાત્રિભોજનમાં ગેસ વધારતી વસ્તુઓ ખાવાનું ટાળો કારણ કે તે પાચનની દ્રષ્ટિએ પણ ભારે હોય છે. જેમ કે, છોલે, ચણા, રાજમા, અડદ, દાળ મખાની, ચણાની દાળ વગેરે.
  • રાત્રિભોજન માટે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે.
  • રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂઈ જશો નહીં, પરંતુ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી  વોક કરો.

પેટ સાફ કરવાના નુસખા

  • મેથીના દાણાનું સેવન કરો. રાત્રે એક ચમચી મેથીને પાણીમાં પલાળી રાખો અને સવારે આ મેથીને પાણીમાંથી કાઢીને ખાલી પેટ ચાવીને નવશેકું પાણી પીવો. પેટ સાફ રહેશે.
  • રાત્રે સૂતા પહેલા રાત્રિભોજનના બે કલાક પછી એક ગ્લાસ દૂધ પીવો. દૂધ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
  • ઇસુબગૂલ  લો. રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધમાં ઇસબગોળ ભેળવીને તેનું સેવન કરો. સવારે પેટ સાફ કરવામાં સરળતા રહેશે.
  • રાત્રિભોજનના 1 કલાક પછી અથવા સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણને હુંફાળા પાણી સાથે લો. સવારે પેટ સાફ થઈ જશે.
  • સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં કાળું મીઠું અને લીંબુનો રસ ભેળવીને તેનું સેવન કરો.
  •  

Disclaimer: abp  અસ્મિતા આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સેવા અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Embed widget