શોધખોળ કરો

Constipation Relieving Tips: કબજિયાતની સમસ્યામાં આ કરો ઘરેલુ સરળ ઉપાય, મિનિટોમાં સમસ્યા થશે દૂર

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

DIY Tips for constipation: જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

કબજિયાત એ આજની સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. વારંવાર કબજિયાત થવી એ પણ એક સંકેત છે કે પાચન પ્રક્રિયા સ્વસ્થ રીતે કામ કરી રહી નથી. ઉપરાંત, વારંવાર કબજિયાતનો અર્થ એ પણ છે કે તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કબજિયાતનું મુખ્ય કારણ તમારા ભોજનની થાળીમાં છુપાયેલું છે.

કેમ થાય છે કબજિયાત?

  • કબજિયાતનું મુખ્ય કારણ જીવનશૈલી અને  અને અનહેલ્થી ફૂડ છે જો કે કબ્જના બીજા પણ અનેક કારણો છે.  
  • આહારમાં ફાઇબરનો અભાવ પણ કબજિયાતનું મુખ્ય કારણ છે.
  • જે લોકો લીલા શાકભાજી નથી ખાતા તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો નિયમિત રીતે ફાસ્ટ ફૂડનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા થાય છે.
  • જે લોકો પૂરતું પાણી પીતા નથી તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો તૈલી અને ફાસ્ટ ફૂડ ખાય છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો વધુ કેફીનનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો શારીરિક રીતે ઓછા સક્રિય હોય છે, કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે, તેમને પણ કબજિયાતની સમસ્યા વધુ રહે છે.

કબજિયાત દૂર કરવાના ઉપાય

  • કબજિયાત દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપચારોને બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ખોરાકમાં ફેરફાર અને બીજું પેટ ઝડપથી સાફ કરવું...
  • કબજિયાતથી છુટકારો મેળવવા માટે ખોરાકમાં શું બદલવું જોઈએ?
  • કબજિયાતની સ્થિતિમાં સૌથી પહેલું કામ પુષ્કળ પાણી પીવું અને કોફી, ચા, કોલ્ડ ડ્રિંક્સનું સેવન બંધ કરવું.
  • ચપાતી અને ભાત કરતાં સલાડ અને લીલા શાકભાજી વધુ ખાઓ.
  • રાત્રિભોજનમાં ગેસ વધારતી વસ્તુઓ ખાવાનું ટાળો કારણ કે તે પાચનની દ્રષ્ટિએ પણ ભારે હોય છે. જેમ કે, છોલે, ચણા, રાજમા, અડદ, દાળ મખાની, ચણાની દાળ વગેરે.
  • રાત્રિભોજન માટે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે.
  • રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂઈ જશો નહીં, પરંતુ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી  વોક કરો.

પેટ સાફ કરવાના નુસખા

  • મેથીના દાણાનું સેવન કરો. રાત્રે એક ચમચી મેથીને પાણીમાં પલાળી રાખો અને સવારે આ મેથીને પાણીમાંથી કાઢીને ખાલી પેટ ચાવીને નવશેકું પાણી પીવો. પેટ સાફ રહેશે.
  • રાત્રે સૂતા પહેલા રાત્રિભોજનના બે કલાક પછી એક ગ્લાસ દૂધ પીવો. દૂધ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
  • ઇસુબગૂલ  લો. રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધમાં ઇસબગોળ ભેળવીને તેનું સેવન કરો. સવારે પેટ સાફ કરવામાં સરળતા રહેશે.
  • રાત્રિભોજનના 1 કલાક પછી અથવા સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણને હુંફાળા પાણી સાથે લો. સવારે પેટ સાફ થઈ જશે.
  • સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં કાળું મીઠું અને લીંબુનો રસ ભેળવીને તેનું સેવન કરો.
  •  

Disclaimer: abp  અસ્મિતા આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સેવા અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Walking Speed And Health: શું આપ ઝડપથી લાંબો સમય નથી ચાલી શકતા? તો સાવધાન, હાર્ટ આપે રહ્યું છે આ એલાર્મ
Walking Speed And Health: શું આપ ઝડપથી લાંબો સમય નથી ચાલી શકતા? તો સાવધાન, હાર્ટ આપે રહ્યું છે આ એલાર્મ
Stroke Risk: સાવધાન! સ્ટ્રોકના અઠવાડિયા પહેલા શરીર આપે છે આ 5 ચેતવણીના સંકેતો
Stroke Risk: સાવધાન! સ્ટ્રોકના અઠવાડિયા પહેલા શરીર આપે છે આ 5 ચેતવણીના સંકેતો
Kidney Disease Symptoms: કિડનીની બીમારી છે 'સાયલન્ટ કિલર'; ડોક્ટર પાસે જાણો તેના શરુઆતના લક્ષણો
Kidney Disease Symptoms: કિડનીની બીમારી છે 'સાયલન્ટ કિલર'; ડોક્ટર પાસે જાણો તેના શરુઆતના લક્ષણો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Embed widget