શોધખોળ કરો

Constipation Relieving Tips: કબજિયાતની સમસ્યામાં આ કરો ઘરેલુ સરળ ઉપાય, મિનિટોમાં સમસ્યા થશે દૂર

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

DIY Tips for constipation: જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

કબજિયાત એ આજની સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. વારંવાર કબજિયાત થવી એ પણ એક સંકેત છે કે પાચન પ્રક્રિયા સ્વસ્થ રીતે કામ કરી રહી નથી. ઉપરાંત, વારંવાર કબજિયાતનો અર્થ એ પણ છે કે તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કબજિયાતનું મુખ્ય કારણ તમારા ભોજનની થાળીમાં છુપાયેલું છે.

કેમ થાય છે કબજિયાત?

  • કબજિયાતનું મુખ્ય કારણ જીવનશૈલી અને  અને અનહેલ્થી ફૂડ છે જો કે કબ્જના બીજા પણ અનેક કારણો છે.  
  • આહારમાં ફાઇબરનો અભાવ પણ કબજિયાતનું મુખ્ય કારણ છે.
  • જે લોકો લીલા શાકભાજી નથી ખાતા તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો નિયમિત રીતે ફાસ્ટ ફૂડનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા થાય છે.
  • જે લોકો પૂરતું પાણી પીતા નથી તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો તૈલી અને ફાસ્ટ ફૂડ ખાય છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો વધુ કેફીનનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો શારીરિક રીતે ઓછા સક્રિય હોય છે, કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે, તેમને પણ કબજિયાતની સમસ્યા વધુ રહે છે.

કબજિયાત દૂર કરવાના ઉપાય

  • કબજિયાત દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપચારોને બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ખોરાકમાં ફેરફાર અને બીજું પેટ ઝડપથી સાફ કરવું...
  • કબજિયાતથી છુટકારો મેળવવા માટે ખોરાકમાં શું બદલવું જોઈએ?
  • કબજિયાતની સ્થિતિમાં સૌથી પહેલું કામ પુષ્કળ પાણી પીવું અને કોફી, ચા, કોલ્ડ ડ્રિંક્સનું સેવન બંધ કરવું.
  • ચપાતી અને ભાત કરતાં સલાડ અને લીલા શાકભાજી વધુ ખાઓ.
  • રાત્રિભોજનમાં ગેસ વધારતી વસ્તુઓ ખાવાનું ટાળો કારણ કે તે પાચનની દ્રષ્ટિએ પણ ભારે હોય છે. જેમ કે, છોલે, ચણા, રાજમા, અડદ, દાળ મખાની, ચણાની દાળ વગેરે.
  • રાત્રિભોજન માટે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે.
  • રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂઈ જશો નહીં, પરંતુ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી  વોક કરો.

પેટ સાફ કરવાના નુસખા

  • મેથીના દાણાનું સેવન કરો. રાત્રે એક ચમચી મેથીને પાણીમાં પલાળી રાખો અને સવારે આ મેથીને પાણીમાંથી કાઢીને ખાલી પેટ ચાવીને નવશેકું પાણી પીવો. પેટ સાફ રહેશે.
  • રાત્રે સૂતા પહેલા રાત્રિભોજનના બે કલાક પછી એક ગ્લાસ દૂધ પીવો. દૂધ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
  • ઇસુબગૂલ  લો. રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધમાં ઇસબગોળ ભેળવીને તેનું સેવન કરો. સવારે પેટ સાફ કરવામાં સરળતા રહેશે.
  • રાત્રિભોજનના 1 કલાક પછી અથવા સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણને હુંફાળા પાણી સાથે લો. સવારે પેટ સાફ થઈ જશે.
  • સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં કાળું મીઠું અને લીંબુનો રસ ભેળવીને તેનું સેવન કરો.
  •  

Disclaimer: abp  અસ્મિતા આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સેવા અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
Embed widget