શોધખોળ કરો

ઓમિક્રોનથી સંક્રમિત બાળકોમાં આ ગંભીર બીમારીનું જોખમ વધારે, જાણો સ્ટડીમાં શું કરવામાં આવ્યો દાવો

Coronavirus omicron યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ 19 વર્ષની વય સુધીના લોકો પર હોસ્પિટલમાં દાખલ 18,849 કોરોના દર્દીઓ પર રોગની અસર પર રિસર્ચ કર્યું છે.

Coronavirus omicron: યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ 19 વર્ષની વય સુધીના લોકો પર હોસ્પિટલમાં દાખલ 18,849 કોરોના દર્દીઓ પર રોગની અસર પર રિસર્ચ કર્યું છે.

વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે. ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે બાળકોમાં કોરોનાને કારણે તેમની સ્થિતિ ગંભીર બની રહી છે. શ્વાસ લેવા માટે તેને ટ્યુબ લગાવવી પડી રહી છે. સ્થિતિ વારંવાર બગડવાની સાથે, આ બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

સ્ટડીમાં શું થયો ખુલાસો

આ અભ્યાસ ગયા અઠવાડિયે જામા પેડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ 19 વર્ષની વય સુધીના હોસ્પિટલમાં દાખલ 18,849 કોરોના દર્દીઓ પર રીસર્ચ  કર્યું હતું. નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી અને યુએસની સ્ટોની બ્રુક યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોનથી પુરી રીતે હાવી થતાં પહેલા 4થી 5 વર્ષના બાળકમાં જોખમ વધુ હતું. તો ઓમિક્રોનની સક્રિય લહેરની વચ્ચે બે વર્ષ સુધીના બાળકમાં તેનું જોખમ વધી જાય છે.

શું હજું ચોથી લહેર પણ આવશે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતમાં મહામારીનો ખતરો પહેલા જેટલો નથી. જો કે સમયાંતરે વેવ આવતી રહેશે.  પરંતુ એન્ટિ-કોરોના રસી દ્વારા ચેપની અસરને હળવી રાખી શકાય છે. બીજી તરફ, ભારતની સ્વદેશી રસી Covaxin હવે ઉત્તર અમેરિકામાં પણ પહોંચી ગઈ છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ યુએસ અને કેનેડા માટે ઓક્યુજેન કંપની સાથે જોડાણ કર્યું હતું.

દેશમાં કોરોનાની સ્થિતિ

Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1247 નવા કેસ અને માત્ર એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં સોમવારે ઘણા દિવસો બાદ બે હજારથી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે દેશમાં 2183 નવા કેસ અને 214 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1150 નવા કેસ નોંધાયા અને 4 સંક્રમિતોના મોત થયા હતા.. શનિવારે 975 નવા કેસ અને માત્ર 4 સંક્રમિતોના મોત થયા હતા.

એક્ટિવ કેસ 12 હજાર નજીક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 11,860 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,966 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,11,701 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 186,72,15,865 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 16,89,995 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.