શોધખોળ કરો

Health Tips: વિગન ડાયટ કરી રહ્યાં છો તો સાવધાન, શરીર પર થઇ શકે છે આ ખતરનાક અસર

Vegan Diet: જો તમે સંધિવાના દર્દી છો, તો વેગન આહાર તમને વજન ઘટાડવા અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. જો કે, આ આહારને અનુસરતા પહેલા, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Vegan Diet:સમગ્ર વિશ્વમાં સંધિવાના દર્દીઓ ઝડપથી વધી રહ્યો છે. પહેલા આ સમસ્યા લોકોને 50-60 વર્ષ પછી થતી હતી, પરંતુ હવે લોકો નાની ઉંમરમાં જ આર્થરાઈટિસનો શિકાર બની રહ્યા છે. ગ્લોબલ રુમેટોઇડ સંધિવા નેટવર્ક 2021 મુજબ, વિશ્વમાં 350 મિલિયનથી વધુ લોકો સંધિવાથી પીડિત છે. આમાં રુમેટોઈડ આર્થરાઈટીસના કેસ વધુ છે. રુમેટોઇડ સંધિવા એ ઓટો ઇમ્યૂન બીમારી છે. જે સાંધામાં દુખાવો, સોજો અને સાંધાના નુકસાન દ્વારા વર્ગીકૃત થયેલ છે. હવે ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે વીગન ડાયટ રુમેટોઈડ આર્થરાઈટિસને રોકવામાં અને આ સમસ્યાને ઓછી કરવામાં મદદરૂપ છે. આવો જાણીએ કેવી રીતે?

વીગન ડાયેટ શું છે?

આજકાલ લોકો વજન ઘટાડવા અને અનેક બીમારીઓને દૂર કરવા માટે વીગન ડાયટનો સહારો લઈ રહ્યા છે. આ ડાયટ સમગ્ર દુનિયામાં વીગનિજ્મ (Veganism) નામે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દર્શાવતા અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપતા લોકો જોડાઈ રહ્યા છે. જે લોકો લેક્ટોઝ અસહિષ્ણુ છે, તે આ ડાયટને ફોલો કરે છે. જેમાં  પ્રાણી ઉત્પાદનોને બદલે, વૃક્ષ અને  છોડથી મળતાં   આહારને ડાયટમાં  શામેલ કરવામાં આવે છે. આ આહાર ખનિજોથી ભરપૂર અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર છે.

શા માટે વેગન આહાર સંધિવા માટે ફાયદાકારક છે

એપ્રિલ 2022 માં, યુ.એસ.માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ફિઝિશિયન્સ કમિટી ફોર રિસ્પોન્સિબલ મેડિસિનના સંશોધકોએ રુમેટોઇડ સંધિવાવાળા દર્દીઓને ઓછી ચરબીવાળો વીગન  આહાર આપ્યો હતો. તેમાં કેલરીમાં પણ ઘટાડો થયો ન હતો. આ ડાયટ પછી લોકોના સાંધાના દુખાવામાં સુધારો થયો અને તેમનું વજન પણ ઘટ્યું. આ ખોરાક લીધા પછી કોલેસ્ટ્રોલમાં પણ સુધારો થયો.

સાંધાના સોજામાં ઘટાડો

વીગન ડાયટ લીધા બાદ દર્દીઓની સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થઈ ગઈ. આર્થરાઈટિસના દર્દીઓએ શાકાહારી આહાર લેવો તે પીડા અને સોજો  ઘટાડવામાં તેમજ વજન ઘટાડવામાં મદદરૂપ  થાય છે. આનાથી તેના એકંદર સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડી.

વીગન આહાર સોજાને અટકાવે  છે

ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે શાકાહારી આહાર સોજાને  ઘટાડવામાં મદદરૂપ થાય છે.  તેનાથી ગાઉટમાં રાહત મળે છે. આ ડાયટને ફોલો કરવાથી વજન ઓછું રહે છે, જેના કારણે આ સમસ્યા  ઓછી થવા લાગે છે. વીગન ડાયેટર્સમાં પણ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે.

વીગન આહાર પોષણની ઉણપનું કારણ બની શકે છે

જો કે ઘણા રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી વેગન ડાયટ લેવાથી શરીરમાં વિટામિન બી-12, વિટામિન ડી, કેલ્શિયમ અને આવશ્યક ફેટી એસિડની ઉણપ થઈ શકે છે. આ વિટામિન્સ અને મિનરલ્સ તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ફેટી એસિડનું ઓછું સ્તર ઘણા કાર્ડિયોવેસ્ક્યુલર જોખમોનું કારણ બની શકે છે. વેગન આહાર પણ હોમોસિસ્ટીન એમિનો એસિડના ઉચ્ચ સ્તર તરફ દોરી શકે છે, જે હૃદય રોગ સાથે સંકળાયેલ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સાહેબ હેલ્મેટ તો પહેરોHun To Bolish | હું તો બોલીશ |  નવરાત્રિ ટાણે નરાધમોથી સાવધાનGujarat Accident News | રાજ્યમાં અકસ્માતનોની વણઝાર, 6 જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોતGujarat Police | આણંદમાં નશો કરાવી  સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, બે હેવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા
Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
Embed widget