શોધખોળ કરો

Health : કસરત કરવા છતાં નથી ઘટી રહ્યું વજન?, આ કારણ હોઈ શકે છે

સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જાડાપણું દૂર કરવા માટે લોકો વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે વજન ઓછું કરી શકો છો.

આજકાલ સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જાડાપણું દૂર કરવા  માટે લોકો વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. દરરોજ જીમમાં જવા, કસરત કરવા અને પૌષ્ટિક આહાર આરોગવા છતાં વજન ઘટતું નથી. આ તમારા ચયાપચય અને માઇક્રોબાયોમને કારણે હોઈ શકે છે. આને સંતુલિત કરવા માટે, ફાઈબર પ્રીબાયોટીક્સ અને પ્રોબાયોટીક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમ કે દહીં, ફળો અને ફ્લેક્સસીડ વગેરે.  અમે તમને અહીં જણાવીશું કે કસરત કરવા છતાં ક્યાં કારણે તમારું વજન ઘટતું નથી.

આ કારણે વજન ઓછું થતું નથી
વજન ઘટાડવા પાછળ માઇક્રોબાયોમ હોઈ શકે છે. માઇક્રોબાયોમ તમારા શરીરમાં હાજર બેક્ટેરિયા અને વાયરસનું બનેલું છે. તમારા આંતરડા લાખો બેક્ટેરિયાનું ઘર છે, જેને સામૂહિક રીતે માઇક્રોબાયોમ કહેવાય છે. તે બદલાતું રહે છે. બેક્ટેરિયાનું પરિવર્તન તમારા આહાર પર આધારિત છે. અતિશય પરિવર્તનને કારણે, તમે ડાયાબિટીસ, સ્થૂળતા, બળતરા અને રોગનો ભોગ બની શકો છો.

આંતરડા અને ઊંઘનો સંબંધ
તમારા આંતરડામાં રહેલા બેક્ટેરિયા સ્વસ્થ હોવા જોઈએ કારણ કે તે સૂતી વખતે તમારા આંતરડાઓને અસર કરે છે અને ખોટી ઊંઘની રીત  પેટમાં રહેતા સારા બેક્ટેરિયાને સ્વસ્થ રહેતા અટકાવે છે. આ બેક્ટેરિયા તાણ, ચિંતા અને હતાશાના અસંતુલન વચ્ચેની મજબૂત કડી દર્શાવે છે જે નિદ્રાધીનતા તરફ દોરી જાય છે.

આવી રીતે આંતરડાઓને સાફ રાખો 
1) વધુ ફાયબર યુક્ત ખોરાક લો. ખાંડયુક્ત અને કાર્બનયુક્ત ખોરાકનું સેવન ઓછું કરો.
2) ઓછી ચરબીવાળો ખોરાક લો. તળેલા ખોરાકને ટાળો. ઓલિવ ઓઇલ પેટની બળતરા ઘટાડે છે, તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.
3) ધ્યાનમાં રાખો કે તમારી પ્લેટમાં 75% શાકભાજી હોવા જોઈએ કારણ કે શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.
4) ફાઈબરથી ભરપૂર પ્રીબાયોટીક્સ ખોરાક લો. જેમ કે બદામ, લીલા શાકભાજી, બીજ વગેરે. તે તમારા આંતરડાના બેક્ટેરિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે.
 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
Embed widget