શોધખોળ કરો

ક્યાં લોકોએ અંજીરનું સેવન ન કરવું જોઈએ, જાણો શું થાય છે નુકસાન

અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.   અંજીરમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

Anjeer :  અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.   અંજીરમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર અંજીર હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંજીરમાં મીઠાશ અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સદીઓથી લોકો તેનું સેવન કરતા આવ્યા છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવા, હાડકાંને મજબૂત કરવા અને અનેક રોગો સામે લડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અંજીરનું વધુ પડતું સેવન અથવા અમુક પરિસ્થિતિઓમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. 

તેમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

અંજીરમાં પ્રાકૃતિક ખાંડની માત્રા વધુ હોય છે

કેટલાક લોકોને અંજીરથી એલર્જી થઈ શકે છે. એલર્જીના લક્ષણોમાં ફોલ્લીઓ, સોજા, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થઈ શકે છે. અંજીરમાં પ્રાકૃતિક ખાંડની માત્રા વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.

પેટમાં ગેસની સમસ્યા થઈ શકે

અંજીરમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તેનું વધુ સેવન કરવાથી પેટમાં ગેસ અને ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. સર્જરી પછી અંજીરનું સેવન કરવાથી પેટમાં રક્તસ્ત્રાવ થવાનું જોખમ વધી શકે છે, તેથી સર્જરી પછી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

એલર્જી હોય તેઓએ તેનું સેવન બિલકુલ ન કરવું

જે લોકોને અંજીરથી એલર્જી હોય તેઓએ તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ માત્ર મર્યાદિત માત્રામાં અંજીરનું સેવન કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.કિડનીના રોગીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ અંજીરનું સેવન કરવું જોઈએ. સર્જરી પછી અંજીરનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

Lungs Function: તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે કે નહીં, આ રીતે કરો ટેસ્ટ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget