શોધખોળ કરો

ક્યાં લોકોએ અંજીરનું સેવન ન કરવું જોઈએ, જાણો શું થાય છે નુકસાન

અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.   અંજીરમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

Anjeer :  અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.   અંજીરમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર અંજીર હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંજીરમાં મીઠાશ અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સદીઓથી લોકો તેનું સેવન કરતા આવ્યા છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવા, હાડકાંને મજબૂત કરવા અને અનેક રોગો સામે લડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અંજીરનું વધુ પડતું સેવન અથવા અમુક પરિસ્થિતિઓમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. 

તેમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

અંજીરમાં પ્રાકૃતિક ખાંડની માત્રા વધુ હોય છે

કેટલાક લોકોને અંજીરથી એલર્જી થઈ શકે છે. એલર્જીના લક્ષણોમાં ફોલ્લીઓ, સોજા, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થઈ શકે છે. અંજીરમાં પ્રાકૃતિક ખાંડની માત્રા વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.

પેટમાં ગેસની સમસ્યા થઈ શકે

અંજીરમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તેનું વધુ સેવન કરવાથી પેટમાં ગેસ અને ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. સર્જરી પછી અંજીરનું સેવન કરવાથી પેટમાં રક્તસ્ત્રાવ થવાનું જોખમ વધી શકે છે, તેથી સર્જરી પછી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

એલર્જી હોય તેઓએ તેનું સેવન બિલકુલ ન કરવું

જે લોકોને અંજીરથી એલર્જી હોય તેઓએ તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ માત્ર મર્યાદિત માત્રામાં અંજીરનું સેવન કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.કિડનીના રોગીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ અંજીરનું સેવન કરવું જોઈએ. સર્જરી પછી અંજીરનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

Lungs Function: તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે કે નહીં, આ રીતે કરો ટેસ્ટ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget