શોધખોળ કરો

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ખાઓ આ 5 હેલ્ધી ફૂડ્સ, દિવસભર તાજગી અને એનર્જીનો થશે અહેસાસ

Mahashivratri Vrat: ઘણા લોકો ઉપવાસ દરમિયાન એનર્જીનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે.

Mahashivratri 2023:  ભગવાન શિવનો મુખ્ય તહેવાર મહાશિવરાત્રી આ વર્ષે 18 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો આ શુભ પર્વની તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ મોટો અને વિશેષ છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પાસેથી માંગવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાદેવની ઉપાસના કરવાથી જીવનમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. જો તમે નથી જાણતા કે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તો અમે તમને જણાવીશું.

કેમ રાખવામાં આવે છે મહાશિવરાત્રિનું વ્રત?

આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા અને તેમની સાથે ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું. મહાશિવરાત્રીના દિવસે સ્ત્રી અને પુરુષ બંને સાચા મનથી વ્રત રાખે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન ઉર્જાનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે. આવો જાણીએ...

શું ના ખાવું જોઈએ?

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારનું અનાજ, ડુંગળી, લસણ, માછલી, માંસ, ઈંડા વગેરે ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ઉપરાંત, ભક્તો ન તો નશો કરી શકે છે કે ન તો ધૂમ્રપાન કરી શકે છે. અહીં અમે એવી ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી તમે ઉપવાસ દરમિયાન નબળાઈ અનુભવશો નહીં અને એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે.

ઉપવાસ દરમિયાન શું ખાવું?

1 ફળ

ઉપવાસોમાં ફળોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફળોના સેવનથી ઉપવાસ દરમિયાન ભક્તોની ઉર્જા જળવાઈ રહે છે અને તેઓ નબળાઈ અનુભવતા નથી. ફળ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો પણ મળે છે. ફળો માત્ર એનર્જી વધારવાનું કામ કરતા નથી, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. ઉપવાસ દરમિયાન તમે સફરજન, દાડમ, નારંગી અને કેળા ખાઈ શકો છો. આ ખાવાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે અને પેટ ખાલી નહી લાગે.

2 હેલ્દી જ્યૂસ

મહાશિવરાત્રિ પર ઉપવાસ કરતા ભક્તો ફળોમાંથી બનાવેલા જ્યુસનું સેવન પણ કરી શકે છે. જ્યુસ પીવાથી તેઓ નબળાઈ નહીં અનુભવે અને પૂજા પ્રત્યે ઉત્સાહ રહેશે. જ્યૂસ તમને એનર્જી પણ આપશે, જેના કારણે તમે એક્ટિવ રહેશો. તમને હાઇડ્રેટેડ રાખવામાં પણ જ્યુસ મહત્વની ભૂમિકા ભજવશે. તમે ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી અથવા ફળોનો રસ પી શકો છો.

3 શાકભાજી

શાકભાજીને શુદ્ધ ખોરાક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉપવાસ દરમિયાન તે ભક્તો માટે યોગ્ય ભોજન છે. તમે તમારા ફાસ્ટિંગ ફૂડમાં બટાટા તેમજ કોળાનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજી બનાવતી વખતે રોક સોલ્ટનો ઉપયોગ કરો.

4 ડ્રાયફ્રુટ્સ

મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે એવો ખોરાક લેવો જરૂરી છે, જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે ન તો નબળાઈ અનુભવો છો અને ન તો ઊર્જાની કમીનો સામનો કરવો પડશે. ડ્રાયફ્રુટ્સ તમને આ પરિસ્થિતિથી બચવામાં મદદ કરી શકે છે. આનાથી તમારું પેટ ભરેલું રહેશે એટલું જ નહીં, એનર્જી પણ મળશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
Embed widget