શોધખોળ કરો

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ખાઓ આ 5 હેલ્ધી ફૂડ્સ, દિવસભર તાજગી અને એનર્જીનો થશે અહેસાસ

Mahashivratri Vrat: ઘણા લોકો ઉપવાસ દરમિયાન એનર્જીનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે.

Mahashivratri 2023:  ભગવાન શિવનો મુખ્ય તહેવાર મહાશિવરાત્રી આ વર્ષે 18 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો આ શુભ પર્વની તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ મોટો અને વિશેષ છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પાસેથી માંગવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાદેવની ઉપાસના કરવાથી જીવનમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. જો તમે નથી જાણતા કે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તો અમે તમને જણાવીશું.

કેમ રાખવામાં આવે છે મહાશિવરાત્રિનું વ્રત?

આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા અને તેમની સાથે ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું. મહાશિવરાત્રીના દિવસે સ્ત્રી અને પુરુષ બંને સાચા મનથી વ્રત રાખે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન ઉર્જાનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે. આવો જાણીએ...

શું ના ખાવું જોઈએ?

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારનું અનાજ, ડુંગળી, લસણ, માછલી, માંસ, ઈંડા વગેરે ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ઉપરાંત, ભક્તો ન તો નશો કરી શકે છે કે ન તો ધૂમ્રપાન કરી શકે છે. અહીં અમે એવી ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી તમે ઉપવાસ દરમિયાન નબળાઈ અનુભવશો નહીં અને એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે.

ઉપવાસ દરમિયાન શું ખાવું?

1 ફળ

ઉપવાસોમાં ફળોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફળોના સેવનથી ઉપવાસ દરમિયાન ભક્તોની ઉર્જા જળવાઈ રહે છે અને તેઓ નબળાઈ અનુભવતા નથી. ફળ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો પણ મળે છે. ફળો માત્ર એનર્જી વધારવાનું કામ કરતા નથી, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. ઉપવાસ દરમિયાન તમે સફરજન, દાડમ, નારંગી અને કેળા ખાઈ શકો છો. આ ખાવાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે અને પેટ ખાલી નહી લાગે.

2 હેલ્દી જ્યૂસ

મહાશિવરાત્રિ પર ઉપવાસ કરતા ભક્તો ફળોમાંથી બનાવેલા જ્યુસનું સેવન પણ કરી શકે છે. જ્યુસ પીવાથી તેઓ નબળાઈ નહીં અનુભવે અને પૂજા પ્રત્યે ઉત્સાહ રહેશે. જ્યૂસ તમને એનર્જી પણ આપશે, જેના કારણે તમે એક્ટિવ રહેશો. તમને હાઇડ્રેટેડ રાખવામાં પણ જ્યુસ મહત્વની ભૂમિકા ભજવશે. તમે ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી અથવા ફળોનો રસ પી શકો છો.

3 શાકભાજી

શાકભાજીને શુદ્ધ ખોરાક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉપવાસ દરમિયાન તે ભક્તો માટે યોગ્ય ભોજન છે. તમે તમારા ફાસ્ટિંગ ફૂડમાં બટાટા તેમજ કોળાનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજી બનાવતી વખતે રોક સોલ્ટનો ઉપયોગ કરો.

4 ડ્રાયફ્રુટ્સ

મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે એવો ખોરાક લેવો જરૂરી છે, જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે ન તો નબળાઈ અનુભવો છો અને ન તો ઊર્જાની કમીનો સામનો કરવો પડશે. ડ્રાયફ્રુટ્સ તમને આ પરિસ્થિતિથી બચવામાં મદદ કરી શકે છે. આનાથી તમારું પેટ ભરેલું રહેશે એટલું જ નહીં, એનર્જી પણ મળશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ
Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ
Health Tips: તમારા ભોજનમાં જરુર કરો લીલા મરચાંનો સમાવેશ, જાણીલો તેના ફાયદા
Health Tips: તમારા ભોજનમાં જરુર કરો લીલા મરચાંનો સમાવેશ, જાણીલો તેના ફાયદા
Creamy lassi without sugar: ક્રિમી લસ્સી ખાંડ વિનાની બનાવવા માટે આ રેસિપી કરો ટ્રાય
Creamy lassi without sugar: ક્રિમી લસ્સી ખાંડ વિનાની બનાવવા માટે આ રેસિપી કરો ટ્રાય
Fruits And Vegetables Storage Tips: આ ફળો અને શાકભાજીને ક્યારેય એકસાથે ન રાખવા જોઈએ, 99% સ્ત્રીઓ કરે છે આ ભૂલ
Fruits And Vegetables Storage Tips: આ ફળો અને શાકભાજીને ક્યારેય એકસાથે ન રાખવા જોઈએ, 99% સ્ત્રીઓ કરે છે આ ભૂલ

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
ઇન્ડક્શન સ્ટવ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો વીજળીનું બિલ ખિસ્સું ખાલી કરી દેશે
ઇન્ડક્શન સ્ટવ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો વીજળીનું બિલ ખિસ્સું ખાલી કરી દેશે
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
Embed widget