શોધખોળ કરો

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ખાઓ આ 5 હેલ્ધી ફૂડ્સ, દિવસભર તાજગી અને એનર્જીનો થશે અહેસાસ

Mahashivratri Vrat: ઘણા લોકો ઉપવાસ દરમિયાન એનર્જીનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે.

Mahashivratri 2023:  ભગવાન શિવનો મુખ્ય તહેવાર મહાશિવરાત્રી આ વર્ષે 18 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો આ શુભ પર્વની તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ મોટો અને વિશેષ છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પાસેથી માંગવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાદેવની ઉપાસના કરવાથી જીવનમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. જો તમે નથી જાણતા કે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તો અમે તમને જણાવીશું.

કેમ રાખવામાં આવે છે મહાશિવરાત્રિનું વ્રત?

આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા અને તેમની સાથે ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું. મહાશિવરાત્રીના દિવસે સ્ત્રી અને પુરુષ બંને સાચા મનથી વ્રત રાખે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન ઉર્જાનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે. આવો જાણીએ...

શું ના ખાવું જોઈએ?

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારનું અનાજ, ડુંગળી, લસણ, માછલી, માંસ, ઈંડા વગેરે ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ઉપરાંત, ભક્તો ન તો નશો કરી શકે છે કે ન તો ધૂમ્રપાન કરી શકે છે. અહીં અમે એવી ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી તમે ઉપવાસ દરમિયાન નબળાઈ અનુભવશો નહીં અને એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે.

ઉપવાસ દરમિયાન શું ખાવું?

1 ફળ

ઉપવાસોમાં ફળોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફળોના સેવનથી ઉપવાસ દરમિયાન ભક્તોની ઉર્જા જળવાઈ રહે છે અને તેઓ નબળાઈ અનુભવતા નથી. ફળ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો પણ મળે છે. ફળો માત્ર એનર્જી વધારવાનું કામ કરતા નથી, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. ઉપવાસ દરમિયાન તમે સફરજન, દાડમ, નારંગી અને કેળા ખાઈ શકો છો. આ ખાવાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે અને પેટ ખાલી નહી લાગે.

2 હેલ્દી જ્યૂસ

મહાશિવરાત્રિ પર ઉપવાસ કરતા ભક્તો ફળોમાંથી બનાવેલા જ્યુસનું સેવન પણ કરી શકે છે. જ્યુસ પીવાથી તેઓ નબળાઈ નહીં અનુભવે અને પૂજા પ્રત્યે ઉત્સાહ રહેશે. જ્યૂસ તમને એનર્જી પણ આપશે, જેના કારણે તમે એક્ટિવ રહેશો. તમને હાઇડ્રેટેડ રાખવામાં પણ જ્યુસ મહત્વની ભૂમિકા ભજવશે. તમે ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી અથવા ફળોનો રસ પી શકો છો.

3 શાકભાજી

શાકભાજીને શુદ્ધ ખોરાક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉપવાસ દરમિયાન તે ભક્તો માટે યોગ્ય ભોજન છે. તમે તમારા ફાસ્ટિંગ ફૂડમાં બટાટા તેમજ કોળાનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજી બનાવતી વખતે રોક સોલ્ટનો ઉપયોગ કરો.

4 ડ્રાયફ્રુટ્સ

મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે એવો ખોરાક લેવો જરૂરી છે, જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે ન તો નબળાઈ અનુભવો છો અને ન તો ઊર્જાની કમીનો સામનો કરવો પડશે. ડ્રાયફ્રુટ્સ તમને આ પરિસ્થિતિથી બચવામાં મદદ કરી શકે છે. આનાથી તમારું પેટ ભરેલું રહેશે એટલું જ નહીં, એનર્જી પણ મળશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget