શોધખોળ કરો

વજન ઘટાડવા માંગતા હોય તો આ 5 ડ્રિંક્સ કરશે મદદ, ઝડપથી જોવા મળશે અસર

આજકાલ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય બની રહી છે.

Weight Loss Drinks: આજકાલ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય બની રહી છે. જેના કારણે વ્યક્તિ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ વગેરે જેવી અનેક બીમારીઓથી પીડિત રહે છે. આ સ્થૂળતાના કારણે સમાજનો એક મોટો વર્ગ રોગનો શિકાર બની રહ્યો છે. આવી સ્થિતિમાં તેનાથી છુટકારો મેળવવો સરળ નથી. પરંતુ તે અશક્ય પણ નથી.

જીવનશૈલી અને ખાનપાનમાં કેટલાક સરળ ફેરફારો કરીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. આ માટે કેટલીક એવી વસ્તુઓ છે જેને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું પાણી પી શકો છો. આ પાણી પીવાથી તમારી  ચરબી ઝડપથી ઓછી થવા લાગશે. વજન ઘટાડવાની આ સૌથી સરળ અને અસરકારક રીત છે. તો ચાલો જાણીએ તેમના વિશે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી સવારે તેને ઉકાળો તેમાં લીંબુનો રસ નાખીને ચાની જેમ પીવો. જીરું પાણી વજન ઘટાડવાનો કુદરતી ઉપાય છે. સવારે આ પાણી પીવાથી ચયાપચય વધે છે, જે પાચનમાં સુધારો કરે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

એક ગ્લાસ પાણીમાં એક થી દોઢ ઈંચ તજનો ટુકડો નાખીને આખી રાત રાખો. તેને સવારે ઉકાળીને આખી રાત પલાળી તજનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે અને મેટાબોલિઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

એક ગ્લાસ પાણીમાં આદુનો એક નાનો ટુકડો અને તજનો ટુકડો રાતભર પલાળી રાખો અને સવારે તેને ઉકાળો અને લીંબુનો રસ અને મધ સાથે ચાની જેમ પીવો. સવારે ખાલી પેટ આદુનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને ઉકાળો અને પછી તેને ચાની જેમ પીવો. મેથીનું પાણી આખી રાત પલાળીને રાખવાથી વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.

એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને ચાની જેમ પીવો. વરિયાળીમાં રહેલા પાચન ઉત્સેચકો પાચનમાં સુધારો કરે છે અને ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget