શોધખોળ કરો

Health Tips: ઉનાળામાં લૂથી બચવા માટે ગરમીમાં આ 4 ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ, કાળઝાળ ગરમીમાં રહી શકશો સ્વસ્થ

Summer Diet Tips ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેને કાચી કેરી સાથે મિક્સ કરીને પાવીથી રાહત મળે છે.

Summer Diet Tips :ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેને કાચી કેરી સાથે મિક્સ કરીને પાવીથી રાહત  મળે છે.

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો લોકોને આ કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાની ના પાડી રહ્યા છે. પરંતુ, ઘણી વખત લોકોને જરૂરી કામ માટે બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં હીટસ્ટ્રોકના કારણે ઘણા લોકો બીમાર પડે છે. આવી સ્થિતિમાં, આપના  સ્વાસ્થ્યની વધુ સારી કાળજી લેવા માટે, આપને આપના  દૈનિક આહારમાં ઠંડી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

આહારમાં દહીંનો સમાવેશ કરો

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે,  કે ઉનાળાની ઋતુમાં આહારમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. તે પેટની પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે. આ સાથે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને રોગોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. તમે લસ્સી, રાયતા વગેરે સ્વરૂપે પણ  દહીંનું સેવન કરી શકો છો.

ફુદીનો પીવો

ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સાથે કાચી કેરીમાં સાથે મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. ફુદીનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે વાળ, ત્વચા, પેટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કાકડી ખાઓ

આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ઉનાળામાં કાકડીનું સેવન કરવાનું કહે છે. કાકડીમાં મોટી માત્રામાં પાણી હોય છે જે આપને  ઉનાળામાં હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

લીંબુ ખાઓ

ઉનાળાની ઋતુમાં  ખુદને હાઈડ્રેટ રાખવા માટે આપને  લીંબુના પાણીનું સેવન કરવું જોઈએ. તે શરીરના થાકને દૂર કરીને આપને  ફ્રેશ રાખવામાં મદદ કરે છે. આ સાથે, જો આપ જલ્દીથી જલ્દી વજન ઓછું કરવા માંગો છો, તો તમે મધ સાથે નવશેકું લીંબુ પાણી પણ પી શકો છો. તેનાથી આપની સ્કિન ગ્લોઇંગ રહે  છે. આ સાથે શરીરનું મેટાબોલિઝમ પણ સારું રહે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget