શોધખોળ કરો

Navratri Recipe: નવરાત્રીની વ્રત દરમિયાન આ સ્વાદિષ્ટ બટાટા શકરપારાની રેસિપી કરો ટ્રાય

નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

 મેંદાના કે ઘઉંના લોટના આપે શક્કરપારા ખાઘા હશે પરંતુ આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ શક્કરપારાની રેસીપી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ શક્કરપારા બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.

બટાટાના સ્વાદિષ્ટી શક્કરપારા

  • બટાટાના સ્વાદિષ્ટ શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલા આ સામગ્રી તૈયાર કરો
  • બટાકા - 4 થી 5 નંગ
  • ફુદીનો પાવડર - 1  ચમચી
  • જરૂર મુજબ બરછટ છીણેલા લાલ મરચાં
  • ઘઉંનો લોટ - 2 ચમચી
  • મીઠું  સ્વાદ અનુસાર,
  • તેલ - તળવા માટે

રેસીપી

સૌપ્રથમ બટેટાને છોલીને તેના જાડા લાંબા ટુકડા કરી લો. બે-ત્રણ પાણી બદલીને તેને ધોઈને સાફ કરો.

હવે તેને એકદમ ઠંડા બરફના પાણીમાં એકથી દોઢ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેનું પાણી ગાળી લો અને તેને કપડા પર થોડી વાર માટે ફેલાવી દો.

તેના પર કોળુંના લોટને  છાંટીને તેને ગરમ તેલમાં તળી લો,  તેને ડીપ ફ્રાય કરો.  અને આછો સોનેરી થાય ત્યાં સુધી તેને તળો.

હવે તેના પર રોક મીઠું, બરછટ પીસેલું લાલ મરચું, ફુદીનો પાવડર છાંટવો.

Pineapple Benefits:આ ફળ વજનને નિયંત્રિત રાખવાની સાથે પાચનતંત્રને કરે છે દુરસ્ત

ineapple Benefits:પાઈનેપલ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અનાનસ સ્થૂળતા દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પાઇનેપ્પલના સેવનના અદભૂત ફાયદા હોવાથી તેની ડાયટમાં અવશ્ય

 સામેલ કરવા જોઇએ. Pineapple Benefits:પાઈનેપલ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અનાનસ સ્થૂળતા દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પાઇનેપ્પલના સેવનના અદભૂત ફાયદા હોવાથી તેની ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.

 વજન  ઘટાડવા માટે, આપે વધુ અને વધુ ફળો અને ગ્રીન વેજીટેબલનું સેવન કરવું જોઇએ. જો કે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ડાયટમાં માત્ર વજન ઘટાડનારા ફળોનો જ સમાવેશ કરવો જોઈએ. પાઈનેપલ એક એવું ફળ છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાઈનેપલમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે. તે મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે તમારે પાઈનેપલનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં મજબૂત થ

પાઇનેપલ સેવનના ફાયદા

1-પાઈનેપલમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેને ખાવાથી વજન ઘટે છે.

2- પાઈનેપલમાં હાઈ બ્રોમેલેન ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

3- અનાનસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે.

4- અનાનસ ખાવાથી શરીરમાં લેપ્ટિન હોર્મોન ઓછું થાય છે. જેના દ્વારા વજનને નિયંત્રિત કરી શકાય છે.

5- અનાનસનું સેવન કરવાથી હાડકાં પણ  મજબૂત બને છે.

6- તેમાં મેંગેનીઝ અને કેલ્શિયમ હોય છે જે હાડકાની નબળાઈને દૂર કરે છે.

પાઈનેપલમાં  સોજા રા વિરોધી ગુણો જોવા મળે છે, જે અસ્થમા અને બળતરાની સમસ્યાને દૂર કરે છે.

8- પાઈનેપલ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જેના કારણે શરદી, ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી નથી.

9- અનાનસનું સેવન કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને દૂર રાખે છે.

10- અનાનસ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
Pigeon Feeding Ban: આ દેશોમાં કબૂતરોને ચણ નાખવા પર છે પ્રતિબંધ, જાણો આ પક્ષીથી મનુષ્યોને શું છે ખતરો?
Pigeon Feeding Ban: આ દેશોમાં કબૂતરોને ચણ નાખવા પર છે પ્રતિબંધ, જાણો આ પક્ષીથી મનુષ્યોને શું છે ખતરો?
Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે

વિડિઓઝ

Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
Embed widget