શોધખોળ કરો

એલર્ટ: ખૂબ જ ખતરનાક છે. આ રીતે કેલ્શિયમનો યુઝ, થઇ શકે છે આ નુકસાન

કેલ્શિયમનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવું ક્યારેક નુકસાનકારક પણ નોતરે છે.

Health tips:કેલ્શિયમનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવું ક્યારેક નુકસાનકારક પણ  નોતરે  છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ છીએ કે વધુ પડતા કેલ્શિયમનું સેવન કરવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.

આપે  એ કહેવત તો સાંભળી જ હશે કે, ‘અતિ સર્વદા વર્જિત’ એટલે કે દરેક વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. આ સૂત્ર ખાદ્ય પદાર્થો પર પણ લાગુ પડે છે. ભલે કેટલીક વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ તેનું વધુ સેવન કરવું શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે. તેમાંથી એક કેલ્શિયમ છે.  કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે આપણે દૂધ, પનીર, ચિકન, મટનનું સેવન કરીએ છીએ.

 કિડની માટે હાનિકારક

કેલ્શિયમનું વધુ પડતું સેવન કરવાથી તમારી કિડની પર ખરાબ અસર પડી શકે છે. વાસ્તવમાં, વધારે કેલ્શિયમને કારણે, કિડની  ખોરાકને યોગ્ય રીતે ફિલ્ટર કરવામાં સક્ષમ નથી બનતી અને આ સ્થિતિ  વ્યક્તિની કાર્ય ક્ષમતાને અસર કરે છે. ઉપરાંત, કિડનીમાં કેલ્શિયમ રહેવાને કારણે તે કિડનીમાં પથરીનું જોખમ પણ વધારી શકે છે.

 ઓસ્ટીયોપોરોસિસનું જોખમ

ઑસ્ટિયોપોરોસિસ એક ગંભીર રોગ છે, જેમાં હાડકાંમાં ખૂબ જ દુખાવો થાય છે અને સાંધામાં પણ દુખાવો થાય છે. વધુ માત્રામાં કેલ્શિયમનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસની સમસ્યા વધી શકે છે, કારણ કે તેનાથી હાડકાં બરડ અને નબળા પડી જાય છે.

 ડિમેન્શિયાનું જોખમ

વધુ પડતું કેલ્શિયમ લેવાથી ડિમેન્શિયા થઈ શકે છે. આ રોગમાં વ્યક્તિને વસ્તુઓ યાદ રહેતી નથી અને તેની અસર તમારા મગજ પર પડે છે. આવી સ્થિતિમાં તમારે વધારે માત્રામાં કેલ્શિયમનું સેવન ન કરવું જોઈએ.

 હાર્ટ એટેકની સમસ્યા

ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે, વધારે માત્રામાં કેલ્શિયમ લેવાથી વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યને અસર થાય છે. તે હૃદયની ધમનીઓના કાર્યને અસર કરે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

 આટલી માત્રામાં કેલ્શિયમનું સેવન કરો

કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ આપણે તેનું પ્રમાણ નક્કી કરવું પડશે. જો આપણે બાળકો વિશે વાત કરીએ, તો બાળકો દરરોજ 1300 થી 1500 મિલિગ્રામ સુધી કેલ્શિયમનું સેવન મેળવી શકે છે. તે જ સમયે, મહિલાઓ કેલ્શિયમનું સેવન 1200 થી 1500 મિલિગ્રામ સુધી લઈ શકે છે. તે જ સમયે, વૃદ્ધોમાં કેલ્શિયમનું પ્રમાણ 12 થી 1500 મિલિગ્રામ હોવું જોઈએ અને પુરુષોએ 1000 થી 1200 ગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ.

 કેલ્શિયમયુક્સાત ફૂડ 

ભારતીય રસોડામાં ઘણી એવી ખાદ્ય વસ્તુઓ છે, જે કેલ્શિયમથી ભરપૂર છે. આપણે તેમને આપણા આહારમાં સામેલ કરવા જોઈએ પરંતુ નિર્ધારિત માત્રામાં. તેમાં લીલા શાકભાજી, દૂધ, સોયા દૂધ, ટોફુ, દહીં, સોયાબીન, બદામ, કાજુ, ચીઝ, સૅલ્મોન ફિશ વગેરેનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget