શોધખોળ કરો

Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ

Summer Tips: ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ગરમીના કારણે પરેશાન થઈ જાય છે

Summer Tips: ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ગરમીના કારણે પરેશાન થઈ જાય છે, આવી સ્થિતિમાં તેઓ એસી, કુલર, પંખાનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એસી કે કુલર વગર પણ ઘરને ઠંડુ રાખી શકાય છે. જો નહીં તો આ સમાચાર તમારા માટે છે.

છત પર પાણીનો છંટકાવ

આજે અમે તમને જણાવીશું કે તમે છત પર પાણી છાંટીને તમારા ઘરને ઠંડુ રાખી શકો છો. જો સીધો સૂર્યપ્રકાશ તમારા ઘરની છત પર પડે છે, તો વધુ પડતી ગરમી થવાની સંભાવના છે. આ માટે તમારે છત પર ગ્રીન નેટ બાંધવી જોઈએ અને આખી છત પર પાણીનો છંટકાવ કરવો જોઈએ.

આંતરિક તાપમાન ઓછું રહેશે

જ્યારે પણ આપણે છત પર પાણીનો છંટકાવ કરીએ છીએ ત્યારે તે દબાણ બનાવે છે અને આ પ્રક્રિયામાં જમીન ગરમીને શોષી લે છે. જેના કારણે આજુબાજુ અને નીચેનું વાતાવરણ થોડું ઠંડુ થઈ જાય છે. ભીની છતમાંથી હવાન નીચે આવે છે, જે થોડી ઠંડી હોય છે. તેનાથી ઘરની અંદરનું તાપમાન ઓછું થાય છે અને લોકો ઠંડક અનુભવે છે

ગરમી ઘટાડવાની સારી રીત

છત પર પાણી છાંટવાથી ઘર ઠંડું રહે છે અને તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડી શકાય છે. વધુમાં બાષ્પીભવન યુક્ત ઠંડક એર કન્ડીશનીંગ કરતા ઓછી ઊર્જા લે છે. આ ગરમ હવામાં શ્વાસ લેવાનું સરળ બનાવે છે. છત પર પાણીનો છંટકાવ એ ગરમી ઘટાડવાનો સારો ઉપાય છે.

વધુ પાણીના કારણે આ નુકસાન થઇ શકે છે

જો તમે એકવાર પાણીનો છંટકાવ કરો છો, તો તે મહત્તમ અડધાથી એક કલાક સુધી આસપાસના વાતાવરણને ઠંડુ રાખી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે વધારે પાણી છતને નુકસાન પહોંચાડી શકે છે, દિવાલોમાં ભીનાશ પેદા કરી શકે છે અને મચ્છરોની ઉત્પત્તિ કરી શકે છે. આ સિવાય પાણીના કારણે ઈલેક્ટ્રીક શોક લાગવાની પણ શક્યતા છે.

ઘરની આસપાસ વૃક્ષો વાવો

આ સિવાય જો તમે ગરમીથી બચવા માંગતા હોવ તો તમે તમારા ઘરને ડાર્ક કલરથી રંગાવી શકો છો. તમે તમારા ઘરની આસપાસ કેટલાક વૃક્ષો અને છોડ લગાવી શકો છો અને તેને રોજ પાણી આપવાથી ઘરનું વાતાવરણ ઠંડુ રહેશે. ગરમ હવા બારીઓ અને દરવાજામાંથી આવી શકે છે, તેથી તેને બંધ રાખો. છત પર પાણી રેડવાથી આસપાસનું વાતાવરણ ઠંડુ થાય છે, પરંતુ છત પર પાણીનો વધુ પડતો ઉપયોગ નુકસાન પહોંચાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Embed widget