શોધખોળ કરો

Soaked Peanuts: આ બીમારી આસપાસ પણ નહીં ફરકે, જાણો પલાળેલી મગફળીના સેવનના ગજબ ફાયદા

પલાળેલી  મગફળી યાદશક્તિમાં પણ સુધારો કરે છે. આ સિવાય જે લોકોની દૃષ્ટિ નબળી હોય અથવા તેમની આંખો વધુ થાક અનુભવતી હોય તો  તેમણે પણ સારી માત્રામાં પલાળેલી મગફળી ખાવી જોઈએ.

Soaked Peanuts: જો તમને મગફળી ખાવાનું પસંદ છે, તો તમારા આહારમાં પલાળેલી મગફળીનો સમાવેશ કરો. આ નાનકડા દાણામાં એટલી શક્તિ છે કે, તેની શરીર પર થતી અસરને જોઇને આશ્ચર્યચકિત થઈ જશો.

જો તમારો દિવસ સ્પ્રાઉટ્સ અથવા અન્ય કોઈપણ પ્રકારના પૌષ્ટિક ખોરાકથી શરૂ થાય છે, તો તેમાં પલાળેલી મગફળીનો સમાવેશ કરો. ઘણા લોકો સવારની શરૂઆતમાં પલાળેલી બદામ અને કિસમિસ અથવા અંજીર જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરે છે. પલાળેલી મગફળી પણ આવા અનેક પોષક ગુણોથી ભરપૂર હોય છે. તેને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.

પાચન સારૂ રહેશે
મગફળી ફાઈબરથી ભરપૂર ખોરાક છે. આ ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે.

 હૃદય માટે પણ ફાયદાકારક

મગફળીને પલાળીને રાખવાથી તેની છાલ પણ પાણીને સારી રીતે શોષી લે છે. આ છાલ યોગ્ય રક્ત પ્રવાહ જાળવવામાં મદદરૂપ છે. આ છાલને કારણે હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે. આ કારણે શરીરનો મેટાબોલિક રેટ પણ ખૂબ સારો રહે છે.

પીઠનો દુખાવો દૂર કરો
જે લોકો કમરના દુખાવાથી પીડાય છે, તેમણે ગોળ સાથે પલાળેલી મગફળી ખાવી જોઈએ. તેનાથી આખો દિવસ બેસી રહેવાથી થતા કમરના દુખાવામાં રાહત મળે છે.

મેમરી અને આંખો માટે
પલાળેલી  મગફળી યાદશક્તિમાં પણ સુધારો કરે છે. આ સિવાય જે લોકોની દૃષ્ટિ નબળી હોય અથવા તેમની આંખો વધુ થાક અનુભવતી હોય તો  તેમણે પણ સારી માત્રામાં પલાળેલી મગફળી ખાવી જોઈએ. આ મગફળી યાદશક્તિને મજબૂત કરે છે અને દ્રષ્ટિ સાફ કરે છે.

ઉધરસમાં પણ ફાયદાકારક છે

હાલ  વાયરલ ઇન્ફેકશન અને  ઉધરસની સમસ્યા વધુ જોવા મળે છે.  આ ઉધરસથી રાહત મેળવવા માટે પલાળેલી  મગફળી ખાવી જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઈન્ફેક્શન ઝડપથી મટી જાય છે.

ગેસ અથવા એસિડિટીના કિસ્સામાં

જે લોકોને એસિડિટી અને ગેસની સમસ્યા હોય તેમને પલાળેલી મગફળી ખાવાથી રાહત મળે છે. આ મગફળીમાં મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને સેલેનિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાલી પેટ ખાવાથી ગેસથી પણ  રાહત મળે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget