શોધખોળ કરો

Accident: અમદાવાદમાં અકસ્માતની હારમાળા, BRTS બસની ટક્કરથી એકનું મોત

અમદાવાદમાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત થયું હતું

Accident: અમદાવાદમાં અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. અમદાવાદમાં બેફામ BRTSએ વધુ એક જિંદગીનો ભોગ લીધો હતો. શહેરમાં બેફામ દોડતી BRTS બસના ચાલકે ઠ્કકરનગર પાસે એક રાહદારીને અડફેટે લીધો હતો. બસની ટક્કરે રાહદારીને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.  આ અકસ્માત નરોડાથી નારોલ તરફ જઈ રહેલી BRTSએ સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય એક અકસ્માતમાં અમદાવાદના વાળીનાથ ચોક પાસેના એઈસી બ્રિજ પર મોડીરાત્રે સર્જાયો હતો. સૂત્રોના મતે IIM તરફથી પૂરગતિએ આવેલા થાર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે થાર બ્રિજના છેડે દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ અને આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. અકસ્માત બાદ કાર પલટી ગઈ હતી. તો આ સમયે સાઈડમાં રહેલી વેગનાર કારને પણ થાર ગાડીએ ટક્કર મારી હતી. બનાવના પગલે મોડી રાત્રે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અમદાવાદના નિકોલના ડી-માર્ટ રોડ પર એક બેફામ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી.  કાર ચાલકે બે એક્ટિવા અને એક બાઈક તથા એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. રામોલ ટ્રાફિક આઈ ડિવિઝને અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળેથી મળતી માહિતી પ્રમાણે કાર ચાલક રોડ પરથી પસાર થતો હતો ત્યારે સામેથી આવતા એક બાઈક સવાર કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક ગભરાઈ ગયો હતો અને ગભરાટમાં જ કાર હંકારતા અન્ય વાહનોને ટક્કર મારી હોવાનો પ્રત્યદર્શીઓએ દાવો કર્યો હતો.

Ahmedabad: સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget